શોધખોળ કરો
Advertisement

Nutmeg in diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે જાયફળ છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ

પ્રતિકાત્મક તસવીર
1/8

ડાયાબિટીસમાં જાયફળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવાની સાથે ડાયાબિટીસમાં થતી અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દીઓ માટે જાયફળના ફાયદા શું છે? (ફોટો - Pixabay)
2/8

ડાયાબિટીસમાં જાયફળનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. (ફોટો - Pixabay)
3/8

જાયફળના સેવનથી ઇન્સ્યુલિનનું સ્તર વધારી શકાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ છે. (ફોટો - Pixabay)
4/8

ડાયાબિટીસના દર્દીઓમાં સ્થૂળતાની સમસ્યા એકદમ સામાન્ય છે. જાયફળનો ઉપયોગ આ સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. (ફોટો - Pixabay)
5/8

શરીરમાં શુગર લેવલ વધવાથી પુરૂષ હોર્મોન્સ પ્રભાવિત થાય છે. જાયફળ આ સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. (ફોટો - Pixabay)
6/8

ડાયાબિટીસ વાળ ખરવા અને ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ કિસ્સામાં, તમે જાયફળનો ઉપયોગ કરી શકો છો. (ફોટો - Pixabay)
7/8

જાયફળની પેસ્ટને સરસવના તેલમાં પીસીને પણ વાપરી શકાય છે. (ફોટો - Pixabay)
8/8

ડાયાબિટીસમાં રાત્રે સૂતા પહેલા જાયફળનું સેવન દૂધ સાથે કરો. (ફોટો - Pixabay)
Published at : 07 Jul 2022 06:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
