શોધખોળ કરો
Puffed Rice: શું ડાયટિંગમાં મમરા ખાવા જોઇ કે નહિ, સેવનના આ છે 7 અદભૂત ફાયદા
મમરા લગભગ દરેક લોકોને ભાવે છે. ભેળ સહિતની કેટલીક ચટપટી વાનગીમાં તેનો ઉપયોગ થા. છે. તેનાથી વજન નથી વધતુ અને તે સ્વાસ્થ્ય માટે પણ દરેક રીતે હિતકારી છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

મમરા લગભગ દરેક લોકોને ભાવે છે. ભેળ સહિતની કેટલીક ચટપટી વાનગીમાં તેનો ઉપયોગ થાય. છે. તેનાથી વજન નથી વધતુ અને તે સ્વાસ્થ્ય માટે પણ દરેક રીતે હિતકારી છે.
2/7

કબજિયાતમાં રાહત આપે છે- મમરા પચવામાં સરળ છે, કારણ કે તે એકદમ હળવા હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે, જે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાત અને સ્થૂળતાની સમસ્યાથી રાહત આપે છે.
Published at : 06 Dec 2023 02:59 PM (IST)
આગળ જુઓ





















