શોધખોળ કરો
Snacks To Avoid After 6 PM: સાંજે 6 વાગ્યા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો આવશે ગંભીર પરિણામ
Snacks To Avoid After 6 PM: સાંજના સમયે મોટાભાગના લોકો નાસ્તા ખાઈને પેટ ભરી લે છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે નિષ્ણાતો આ અંગે શું કહે છે.
બિનઆરોગ્યપ્રદ સાંજના નાસ્તા
1/6

સાંજ પડતાં કંઈક ખાવાની ઈચ્છા થવી એકદમ સામાન્ય છે. પરંતુ આ સમયે તળેલા અને વધુ મીઠા પદાર્થો સૌથી વધુ નુકસાન કરે છે. સ્વાદના ચક્કરમાં આપણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે પાચનતંત્ર અને મેટાબોલિઝમ બગાડી દે છે.
2/6

નિષ્ણાતો સલાહના મૂજબ સમોસા, જલેબી, પાણીપુરી, વડા પાવ, કચોરી, ફ્રાઇડ મોમોઝ અને નમકીન જેવા ખોરાકથી સાંજના 6 વાગ્યા પછી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત બર્ગર અને વધુ માખણવાળી પાવ ભાજી પણ ટાળવી જોઈએ.
Published at : 19 Dec 2025 04:41 PM (IST)
આગળ જુઓ
Advertisement





















