શોધખોળ કરો

Weight loss tips ઘરે બેઠા આ સરળ ટિપ્સથી ઉતારો વજન, ડાયટમાં આ ફૂડને કરો સામેલ

વેઇટ લોસ ટિપ્સ

1/7
કેટલાક લોકો એવા ભ્રમમાં રહે છે કે માત્ર ડાયટને ફોલો કરીને અથવા તો વેઇટ લોસ કરીને પણ વજન કરી શકાય છે. જો કે બંને વસ્તુઓ બેલેન્સ કરીને જ વજન ઘટાડી શકાય છે
કેટલાક લોકો એવા ભ્રમમાં રહે છે કે માત્ર ડાયટને ફોલો કરીને અથવા તો વેઇટ લોસ કરીને પણ વજન કરી શકાય છે. જો કે બંને વસ્તુઓ બેલેન્સ કરીને જ વજન ઘટાડી શકાય છે
2/7
જો આપ વેઇટ લોસ કરવાના મુદ્દે ખરેખર ગંભીર હો તો નિયમિત એક દિવસ પણ ચૂક્યા વિના 45 મિનિટ  એક્સરસાઇઝ માટે ફાળવો,
જો આપ વેઇટ લોસ કરવાના મુદ્દે ખરેખર ગંભીર હો તો નિયમિત એક દિવસ પણ ચૂક્યા વિના 45 મિનિટ એક્સરસાઇઝ માટે ફાળવો,
3/7
પાણીની માત્રા શરીરમાં એકસ્ટ્રા ફેટ જમા થવા દેતી નથી અને ટોક્સિક મટિરિયલને શરીરથી બહાર કાઢે છે
પાણીની માત્રા શરીરમાં એકસ્ટ્રા ફેટ જમા થવા દેતી નથી અને ટોક્સિક મટિરિયલને શરીરથી બહાર કાઢે છે
4/7
શરીરમાં કાર્બ્સની માત્રા ઓછી કરવા માટે આપ તેને ઘટાડીને તેની જગ્યાએ પ્રોટીને ઇન ટેક કરો. આ ટિપ્સ વજન ઉતારવામાં કારગર સાબિત થશે.
શરીરમાં કાર્બ્સની માત્રા ઓછી કરવા માટે આપ તેને ઘટાડીને તેની જગ્યાએ પ્રોટીને ઇન ટેક કરો. આ ટિપ્સ વજન ઉતારવામાં કારગર સાબિત થશે.
5/7
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં હાઇ ફાઇબર ફૂડને સામેલ કરો. તેનાથી પેટ ભરેલું રહે છે અને આપ ઓવરઇટિંગથી પણ બચો છો.
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં હાઇ ફાઇબર ફૂડને સામેલ કરો. તેનાથી પેટ ભરેલું રહે છે અને આપ ઓવરઇટિંગથી પણ બચો છો.
6/7
શુગરમાં કોઇ પણ પ્રકારનું  ન્યુટ્રીઅન્ટ મોજૂદ નથી. તેને અવોઇડ કરવી જ યોગ્ય છે. તો શુગરને ડાયટમાંથી આઉટ કરો.
શુગરમાં કોઇ પણ પ્રકારનું ન્યુટ્રીઅન્ટ મોજૂદ નથી. તેને અવોઇડ કરવી જ યોગ્ય છે. તો શુગરને ડાયટમાંથી આઉટ કરો.
7/7
જો આપ ચાવી-ચાવીને સારી રીતે જમો છો તો બેલીફેટની શક્યા ઘટી જાય છે. શાંતિથી ચાવી ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે અને એકસ્ટ્રા ફેટ જમા નથી થતો
જો આપ ચાવી-ચાવીને સારી રીતે જમો છો તો બેલીફેટની શક્યા ઘટી જાય છે. શાંતિથી ચાવી ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે અને એકસ્ટ્રા ફેટ જમા નથી થતો

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.