શોધખોળ કરો

Mental Health: યાદશક્તિ વધારવા માટે બદામ જ પૂરતી નથી, રોજ કરો આ 5 કામ

ઉંમર વધવાની સાથે મગજ પણ નબળું (memory loss) પડવા લાગે છે. મગજની કામ (mental health) કરવાની ક્ષમતા ઘટવા લાગે છે. આવો જાણીએ આવી સ્થિતિમાં યાદશક્તિ (memory power) વધારવા માટે શું કરી શકાય.

ઉંમર વધવાની સાથે મગજ પણ નબળું (memory loss) પડવા લાગે છે. મગજની કામ (mental health) કરવાની ક્ષમતા ઘટવા લાગે છે. આવો જાણીએ આવી સ્થિતિમાં યાદશક્તિ (memory power) વધારવા માટે શું કરી શકાય.

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાલી પેટ બદામ (almond) ખાવી જોઈએ, તે મગજને તેજ બનાવે છે. તેનાથી મેમરી લોસની (memory loss problem) સમસ્યામાંથી પણ રાહત મળે છે.

1/5
જો તમે મેમરી લોસથી પરેશાન છો તો તમારે નિયમિત કસરત (exercise) કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. અને આ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે.
જો તમે મેમરી લોસથી પરેશાન છો તો તમારે નિયમિત કસરત (exercise) કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. અને આ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે.
2/5
જે લોકો મેમરી લોસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેઓએ યોગ (yoga), સ્વિમિંગ (swimming), સાઇકલિંગ (Cycling), રનિંગ (running) અને વર્કઆઉટ જેવી એક્સરસાઇઝ કરવી જોઇએ. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ (blood circulation) સુધરે છે.
જે લોકો મેમરી લોસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેઓએ યોગ (yoga), સ્વિમિંગ (swimming), સાઇકલિંગ (Cycling), રનિંગ (running) અને વર્કઆઉટ જેવી એક્સરસાઇઝ કરવી જોઇએ. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ (blood circulation) સુધરે છે.
3/5
ધ્યાન કરવાથી (mediation) શરીરનો તણાવ ઓછો થાય છે અને મન પણ શાંત રહે છે. તેનાથી યાદશક્તિ વધે છે અને મગજ પણ તેજ થાય છે. સવારે ધ્યાન કરો.
ધ્યાન કરવાથી (mediation) શરીરનો તણાવ ઓછો થાય છે અને મન પણ શાંત રહે છે. તેનાથી યાદશક્તિ વધે છે અને મગજ પણ તેજ થાય છે. સવારે ધ્યાન કરો.
4/5
મગજની શક્તિ વધારવા માટે, તંદુરસ્ત જીવનશૈલી (healthy lifestyle) જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ ચાલવા જવાનું રાખો. હળવા વર્કઆઉટ પણ કરો.
મગજની શક્તિ વધારવા માટે, તંદુરસ્ત જીવનશૈલી (healthy lifestyle) જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ ચાલવા જવાનું રાખો. હળવા વર્કઆઉટ પણ કરો.
5/5
જો તમે નોન-વેજ ખાઓ છો તો તેમાં માછલી ચોક્કસ ખાઓ. ઓલિવ તેલ, બદામ, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાક ખાવાની ખાતરી કરો. દારૂ, તમાકુ અને જંક ફૂડ બિલકુલ ન ખાઓ.
જો તમે નોન-વેજ ખાઓ છો તો તેમાં માછલી ચોક્કસ ખાઓ. ઓલિવ તેલ, બદામ, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાક ખાવાની ખાતરી કરો. દારૂ, તમાકુ અને જંક ફૂડ બિલકુલ ન ખાઓ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget