શોધખોળ કરો

આપ સુગર ફ્રી ફૂડનો આગ્રહ રાખો છો તો સાવધાન, સ્વાસ્થ્યને પહોંચાડે છે ભયંકર નુકસાન

પ્રતીકાત્મક

1/6
ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ  જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
2/6
સુગર ફ્રી ફૂડમાં  ખાંડને બદલે તેમાં  કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય  છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
સુગર ફ્રી ફૂડમાં ખાંડને બદલે તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
3/6
સુક્રાલોજને ખાંડમાં રાસાણિક બદલાવ કરીને બનાવાય છે. જેના કારણે તે ખાંડ કરતા 600 ગણું સ્વીટ હોય છે અને તે આંતરડામાં પણ અવશોષિત નથી થતું.તેથી તે કેલેરી રહીત હોય છે, જે બેકરી ઉત્પાદક, ડાયટ સપ્લીમેન્ટસ જેવા ડાયટ કોકોમાં પણ જોવા મળે છે.
સુક્રાલોજને ખાંડમાં રાસાણિક બદલાવ કરીને બનાવાય છે. જેના કારણે તે ખાંડ કરતા 600 ગણું સ્વીટ હોય છે અને તે આંતરડામાં પણ અવશોષિત નથી થતું.તેથી તે કેલેરી રહીત હોય છે, જે બેકરી ઉત્પાદક, ડાયટ સપ્લીમેન્ટસ જેવા ડાયટ કોકોમાં પણ જોવા મળે છે.
4/6
સુક્રાલોજના સેવનના અનેક સાઇડ ઇફેકટ છે. કબજિયાત, કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તેના સેવનથી લિવર પણ બીમાર થઇ શકે છે.
સુક્રાલોજના સેવનના અનેક સાઇડ ઇફેકટ છે. કબજિયાત, કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તેના સેવનથી લિવર પણ બીમાર થઇ શકે છે.
5/6
એસ્પાર્ટમ એ એમિનો એસિડના મિશ્રણમાંથી બને છે જેને મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન કહેવાય છે. એસ્પાર્ટમને વધુ ગરમ કરવાથી તેની મીઠાશને અસર થાય છે. તેથી એસ્પાર્ટમને ગરમ ન કરવું જોઈએ. તેનો ઉપયોગ ફ્રોઝન દહીં, ચ્યુઇંગ ગમ, તેમજ બેકડ ફૂડ અને પેસ્ટ્રીમાં થાય છે.
એસ્પાર્ટમ એ એમિનો એસિડના મિશ્રણમાંથી બને છે જેને મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન કહેવાય છે. એસ્પાર્ટમને વધુ ગરમ કરવાથી તેની મીઠાશને અસર થાય છે. તેથી એસ્પાર્ટમને ગરમ ન કરવું જોઈએ. તેનો ઉપયોગ ફ્રોઝન દહીં, ચ્યુઇંગ ગમ, તેમજ બેકડ ફૂડ અને પેસ્ટ્રીમાં થાય છે.
6/6
એસ્પાર્ટમના સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો કેટલાક અધ્યનથી જાણવા મળ્યું છે કે, એસ્પાર્ટેમની ઓછામાં ઓછી 92 આડઅસરો છે, જેમાં માથાનો દુખાવો, તણાવ, હૃદયના ધબકારા, વજનમાં વધારો, હતાશા, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ચક્કર, અલ્ઝાઈમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. તે તમામ કૃત્રિમ સ્વીટનર્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.
એસ્પાર્ટમના સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો કેટલાક અધ્યનથી જાણવા મળ્યું છે કે, એસ્પાર્ટેમની ઓછામાં ઓછી 92 આડઅસરો છે, જેમાં માથાનો દુખાવો, તણાવ, હૃદયના ધબકારા, વજનમાં વધારો, હતાશા, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ચક્કર, અલ્ઝાઈમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. તે તમામ કૃત્રિમ સ્વીટનર્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget