શોધખોળ કરો
આપ સુગર ફ્રી ફૂડનો આગ્રહ રાખો છો તો સાવધાન, સ્વાસ્થ્યને પહોંચાડે છે ભયંકર નુકસાન
પ્રતીકાત્મક
1/6

ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
2/6

સુગર ફ્રી ફૂડમાં ખાંડને બદલે તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
Published at : 07 Apr 2022 08:59 AM (IST)
આગળ જુઓ





















