શોધખોળ કરો

આપ સુગર ફ્રી ફૂડનો આગ્રહ રાખો છો તો સાવધાન, સ્વાસ્થ્યને પહોંચાડે છે ભયંકર નુકસાન

પ્રતીકાત્મક

1/6
ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ  જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
ખાંડ દરેક ભારતીય વ્યંજનનું મુખ્ય ઘટક છે. ચા-કોફીની સાથે સવારથી જ ખાંડનું સેવન શરૂ થઇ જાય છે. જો કે આજકાલ જાગૃત થઇ ગયા છે અને ખાંડને બદલે સુગર ફ્રી ફૂડ લેવાનું પ્રીફર કરે છે. પરંતુ શું આપ જાણો છો કે તમે જે સુગર ફ્રી ફૂડને હેલ્ધી માનીને ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
2/6
સુગર ફ્રી ફૂડમાં  ખાંડને બદલે તેમાં  કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય  છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
સુગર ફ્રી ફૂડમાં ખાંડને બદલે તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરવાંમાં આવે છે. જે રાસાયણિક રૂપે બનેલા અણૂના રૂપે હોય છે. મુખ્યત્વે બે પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ છે – એસ્પારટેમ મ અને સુક્રલોઝ.
3/6
સુક્રાલોજને ખાંડમાં રાસાણિક બદલાવ કરીને બનાવાય છે. જેના કારણે તે ખાંડ કરતા 600 ગણું સ્વીટ હોય છે અને તે આંતરડામાં પણ અવશોષિત નથી થતું.તેથી તે કેલેરી રહીત હોય છે, જે બેકરી ઉત્પાદક, ડાયટ સપ્લીમેન્ટસ જેવા ડાયટ કોકોમાં પણ જોવા મળે છે.
સુક્રાલોજને ખાંડમાં રાસાણિક બદલાવ કરીને બનાવાય છે. જેના કારણે તે ખાંડ કરતા 600 ગણું સ્વીટ હોય છે અને તે આંતરડામાં પણ અવશોષિત નથી થતું.તેથી તે કેલેરી રહીત હોય છે, જે બેકરી ઉત્પાદક, ડાયટ સપ્લીમેન્ટસ જેવા ડાયટ કોકોમાં પણ જોવા મળે છે.
4/6
સુક્રાલોજના સેવનના અનેક સાઇડ ઇફેકટ છે. કબજિયાત, કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તેના સેવનથી લિવર પણ બીમાર થઇ શકે છે.
સુક્રાલોજના સેવનના અનેક સાઇડ ઇફેકટ છે. કબજિયાત, કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, તેના સેવનથી લિવર પણ બીમાર થઇ શકે છે.
5/6
એસ્પાર્ટમ એ એમિનો એસિડના મિશ્રણમાંથી બને છે જેને મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન કહેવાય છે. એસ્પાર્ટમને વધુ ગરમ કરવાથી તેની મીઠાશને અસર થાય છે. તેથી એસ્પાર્ટમને ગરમ ન કરવું જોઈએ. તેનો ઉપયોગ ફ્રોઝન દહીં, ચ્યુઇંગ ગમ, તેમજ બેકડ ફૂડ અને પેસ્ટ્રીમાં થાય છે.
એસ્પાર્ટમ એ એમિનો એસિડના મિશ્રણમાંથી બને છે જેને મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન કહેવાય છે. એસ્પાર્ટમને વધુ ગરમ કરવાથી તેની મીઠાશને અસર થાય છે. તેથી એસ્પાર્ટમને ગરમ ન કરવું જોઈએ. તેનો ઉપયોગ ફ્રોઝન દહીં, ચ્યુઇંગ ગમ, તેમજ બેકડ ફૂડ અને પેસ્ટ્રીમાં થાય છે.
6/6
એસ્પાર્ટમના સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો કેટલાક અધ્યનથી જાણવા મળ્યું છે કે, એસ્પાર્ટેમની ઓછામાં ઓછી 92 આડઅસરો છે, જેમાં માથાનો દુખાવો, તણાવ, હૃદયના ધબકારા, વજનમાં વધારો, હતાશા, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ચક્કર, અલ્ઝાઈમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. તે તમામ કૃત્રિમ સ્વીટનર્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.
એસ્પાર્ટમના સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો કેટલાક અધ્યનથી જાણવા મળ્યું છે કે, એસ્પાર્ટેમની ઓછામાં ઓછી 92 આડઅસરો છે, જેમાં માથાનો દુખાવો, તણાવ, હૃદયના ધબકારા, વજનમાં વધારો, હતાશા, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ચક્કર, અલ્ઝાઈમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. તે તમામ કૃત્રિમ સ્વીટનર્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget