શોધખોળ કરો
Health tips: અપચાના કારણે આપનું પેટ ફુલી જાય છે? તો યોગાસનથી પાચનતંત્રને દુરસ્ત બનાવો
યોગાસન
1/5

પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
2/5

મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે, જમ્યા બાદ 15 મિનિટ વજ્રાસમાં બેસવાથી પણ પેટની ચરબી ઘટે છે.
Published at : 21 Jun 2022 02:30 PM (IST)
આગળ જુઓ




















