શોધખોળ કરો

આયુષ્માન કાર્ડનો કટોકટીમાં આ રીતે ઉપયોગ કરો, હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે

Ayushman Card: આયુષ્માન કાર્ડ પર 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તમે આયુષ્માન કાર્ડનો કટોકટીમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો તે આવો જાણીએ.

Ayushman Card: આયુષ્માન કાર્ડ પર 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તમે આયુષ્માન કાર્ડનો કટોકટીમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો તે આવો જાણીએ.

Ayushman Card Use: સ્વાસ્થ્ય દરેકના જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, પરંતુ જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય, તો તમે તે પૈસાનો કોઈ ઉપયોગ કરી શકશો નહીં.

1/5
આ કારણે લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રોગોથી અને અચાનક આવતી કોઈ મેડિકલ સ્થિતિમાં આવતા ખર્ચથી બચવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કરાવે છે. કારણ કે રોગોની સારવારમાં એક વ્યક્તિની જીવનની કમાણીનો એક મોટો ભાગ વપરાઈ જાય છે. આ કારણે ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લે છે.
આ કારણે લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રોગોથી અને અચાનક આવતી કોઈ મેડિકલ સ્થિતિમાં આવતા ખર્ચથી બચવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કરાવે છે. કારણ કે રોગોની સારવારમાં એક વ્યક્તિની જીવનની કમાણીનો એક મોટો ભાગ વપરાઈ જાય છે. આ કારણે ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લે છે.
2/5
પરંતુ બધા લોકો પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા માટે પૈસા હોતા નથી. આવા લોકોની મદદ કરે છે ભારત સરકાર. 2018માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં કેવી રીતે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકાય છે તે આવો જાણીએ.
પરંતુ બધા લોકો પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા માટે પૈસા હોતા નથી. આવા લોકોની મદદ કરે છે ભારત સરકાર. 2018માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં કેવી રીતે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકાય છે તે આવો જાણીએ.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
ABP Premium

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget