શોધખોળ કરો
₹25,000 સુધી પગાર મેળવતા કર્મચારીઓ માટે મોટા સમાચાર: PF ના નિયમોમાં થશે મોટો ફેરફાર
સરકારે ફરજિયાત PF કવરેજ માટેની માસિક પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, કેબિનેટની મંજૂરી બાદ નવો નિયમ અમલમાં આવશે.
જો તમે નોકરી કરો છો અને તમારો પગાર ₹25,000 સુધી છે, તો તમારા માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર છે. છેલ્લા 10 વર્ષથી PF કવરેજ માટેની પગાર મર્યાદા જે ₹15,000 પર અટકેલી હતી, તેમાં હવે મોટો વધારો થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને મની કંટ્રોલની માહિતી અનુસાર, નાણા મંત્રાલયે કર્મચારીઓ માટે ફરજિયાત PF (પ્રોવિડન્ટ ફંડ) કવરેજની માસિક પગાર મર્યાદા ₹15,000 થી વધારીને સીધી ₹25,000 કરવાની મંજૂરી આપી દીધી છે.
Published at : 03 Aug 2026 05:05 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























