શોધખોળ કરો
EPFO: નિવૃત્તિ પહેલા પણ ઉપાડી શકાય છે PF ના પૈસા, જાણો શું છે નિયમો અને શરતો
EPFO: કર્મચારીઓ નિવૃત્તિ પછી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા કરાયેલા 100 ટકા પૈસા ઉપાડી શકે છે. આ ફંડ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

EPFO Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસે દેશભરમાં કરોડો ખાતાધારકો છે જેઓ તેમના પગારનો એક ભાગ PF ખાતામાં જમા કરે છે.
2/7

નિવૃત્તિ સિવાય તમે આ પૈસા માત્ર ઈમરજન્સીના કિસ્સામાં જ ઉપાડી શકો છો. આવો જાણીએ કે કયા સંજોગોમાં EPFOમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો.
Published at : 27 Mar 2023 06:16 AM (IST)
આગળ જુઓ





















