શોધખોળ કરો
તમારું બેંક એકાઉન્ટ અને SIP બંધ થઈ જશે! 31 ડિસેમ્બર પહેલા PAN કાર્ડનું આ કામ પતાવી લો
પાન કાર્ડ એ ભારતમાં ઓળખ અને નાણાકીય વ્યવહારો માટે એક અનિવાર્ય દસ્તાવેજ છે. પરંતુ, જો તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો, તો તે 'નિષ્ક્રિય' થઈ જશે.
પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો અર્થ છે કે તમે બેંકિંગ, રોકાણ, ITR ફાઇલિંગ કે અન્ય કોઈપણ મોટા નાણાકીય વ્યવહારો કરી શકશો નહીં, જેનાથી તમારા બધા મહત્વપૂર્ણ કામો અટકી શકે છે.
Published at : 16 Nov 2025 07:16 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























