શોધખોળ કરો

Post Office: સીનીયર સીટીઝન માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો

Post Office: સીનીયર સીટીઝન માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો

Post Office: સીનીયર સીટીઝન માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/7
નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો ન પડે અને જો તેને ક્યારેય પૈસાની જરૂર પડે તો તે સરળતાથી મળી રહે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) વૃદ્ધો માટે ખૂબ જ સારો વિકલ્પ છે.
નિવૃત્તિ પછી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો ન પડે અને જો તેને ક્યારેય પૈસાની જરૂર પડે તો તે સરળતાથી મળી રહે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) વૃદ્ધો માટે ખૂબ જ સારો વિકલ્પ છે.
2/7
આ યોજનામાં રોકાણ પર 8.2 ટકાનું ઊંચું વ્યાજ મળે છે. ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
આ યોજનામાં રોકાણ પર 8.2 ટકાનું ઊંચું વ્યાજ મળે છે. ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
3/7
પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમમાં તમને 8.2 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ ડિપોઝીટ સ્કીમ છે. આમાં 5 વર્ષ સુધી ફિક્સ અમાઉન્ટ ડિપોઝીટ કરવી પડશે અને તેમાં તમે વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમમાં તમને 8.2 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ ડિપોઝીટ સ્કીમ છે. આમાં 5 વર્ષ સુધી ફિક્સ અમાઉન્ટ ડિપોઝીટ કરવી પડશે અને તેમાં તમે વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
4/7
આ યોજનામાં, અન્ય યોજનાઓની તુલનામાં વધુ વ્યાજ પણ ઉપલબ્ધ છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો.
આ યોજનામાં, અન્ય યોજનાઓની તુલનામાં વધુ વ્યાજ પણ ઉપલબ્ધ છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો.
5/7
આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાં 5 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમે 1 લાખ રૂપિયાથી ઓછું રોકાણ કરવા માંગો છો, તો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકડ ચૂકવીને તમારું ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કર્યા પછી, તમે રોકાણનો સમયગાળો બીજા ત્રણ વર્ષ માટે વધારી શકો છો.
આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાં 5 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમે 1 લાખ રૂપિયાથી ઓછું રોકાણ કરવા માંગો છો, તો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકડ ચૂકવીને તમારું ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કર્યા પછી, તમે રોકાણનો સમયગાળો બીજા ત્રણ વર્ષ માટે વધારી શકો છો.
6/7
જો તમે આ યોજનામાં 1 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરો છો, તો તમારે ચેક દ્વારા પૈસા જમા કરાવવા પડશે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ પણ મળે છે.
જો તમે આ યોજનામાં 1 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરો છો, તો તમારે ચેક દ્વારા પૈસા જમા કરાવવા પડશે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ પણ મળે છે.
7/7
ધારો કે તમે પાંચ વર્ષ માટે આ સ્કીમમાં રૂ. 10 લાખનું રોકાણ કરો છો, તો 8.2 ટકાના વ્યાજ દરની ગણતરી મુજબ, પાકતી મુદતના સમયે તમારી પાસે રૂ. 14.28 લાખ હશે. પોસ્ટ ઓફિસ SCSS નો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકોને નિયમિત આવક પ્રદાન કરવાનો છે.
ધારો કે તમે પાંચ વર્ષ માટે આ સ્કીમમાં રૂ. 10 લાખનું રોકાણ કરો છો, તો 8.2 ટકાના વ્યાજ દરની ગણતરી મુજબ, પાકતી મુદતના સમયે તમારી પાસે રૂ. 14.28 લાખ હશે. પોસ્ટ ઓફિસ SCSS નો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકોને નિયમિત આવક પ્રદાન કરવાનો છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget