શોધખોળ કરો

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે છે. બીમારીઓમાં લોકોનો સારો એવો પૈસો બરબાદ થઈ જાય છે. તો વળી બીમારીઓ કરતાં વધુ પૈસા બીમારીઓમાં વપરાતી દવાઓમાં ખર્ચ થાય છે. આથી ભારત સરકારે 2008માં જન ઔષધિ સ્કીમ યોજના શરૂ કરી હતી.

1/5
2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
2/5
ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
3/5
જો તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.
જો તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.
4/5
જો તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં PMBJP સેક્શન પર જવું પડશે.
જો તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં PMBJP સેક્શન પર જવું પડશે.
5/5
પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.
પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Embed widget