શોધખોળ કરો

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.

Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે છે. બીમારીઓમાં લોકોનો સારો એવો પૈસો બરબાદ થઈ જાય છે. તો વળી બીમારીઓ કરતાં વધુ પૈસા બીમારીઓમાં વપરાતી દવાઓમાં ખર્ચ થાય છે. આથી ભારત સરકારે 2008માં જન ઔષધિ સ્કીમ યોજના શરૂ કરી હતી.

1/5
2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
2/5
ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
3/5
જો તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.
જો તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.
4/5
જો તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં PMBJP સેક્શન પર જવું પડશે.
જો તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં PMBJP સેક્શન પર જવું પડશે.
5/5
પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.
પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD  ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Viral Video:  કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું  બિસ્કિટ,  વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget