શોધખોળ કરો
રાશન કાર્ડ ધારકો ઘરે બેસીને પણ ઓનલાઈન KYC કરી શકે, જાણો સરળ પ્રોસેસ
રાશન કાર્ડ ધારકો ઘરે બેસીને પણ ઓનલાઈન KYC કરી શકે, જાણો સરળ પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. રેશન કાર્ડને લઈને સમાચાર છે કે સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું, તો તમને મળતું મફત અને સસ્તું રાશન બંધ થઈ જશે.
2/6

સરકાર સમયાંતરે ઈ-કેવાયસીની છેલ્લી તારીખ જાહેર કરતી રહે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનુસાર તારીખો બદલાઈ શકે છે. તેથી, એ મહત્વનું છે કે તમે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લઈને છેલ્લી તારીખ ચેક કરી લો. તમારા માટે સમયસર ઇ-કેવાયસી કરાવવું મહત્વપૂર્ણ છે. જો નિયત તારીખ સુધીમાં ઇ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે.
Published at : 25 Feb 2025 05:29 PM (IST)
આગળ જુઓ





















