શોધખોળ કરો
Pahalgam Terror Attack: જો પાકિસ્તાન સાથેના સંબંધો ખતમ થઈ જાય તો કઈ વસ્તુઓ મોંઘી થશે? જાણો સંપૂર્ણ યાદી
India Pakistan trade impact: સિંધુ જળ સંધિ રદ, વિઝા રદ્દીકરણ અને અન્ય કડક પગલાં બાદ વેપાર પર અસર, ડ્રાયફ્રુટ્સથી લઈને રોક સોલ્ટ સુધીના ભાવ વધી શકે.
products from Pakistan to India: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ગત ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત વણસી ગયા છે અને સંબંધો લગભગ સમાપ્ત થવાના આરે પહોંચી ગયા છે. આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસી સમૂહને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં આશરે ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારત સરકારે પાકિસ્તાન સામે અત્યંત કડક કાર્યવાહી કરી છે અને અનેક મોટા નિર્ણયો લીધા છે.
Published at : 24 Apr 2025 07:39 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























