શોધખોળ કરો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અનેક રહસ્યો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અજાણ્યા રહસ્યો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે  અજાણ્યા રહસ્યો

ગુજરાત મંદિરો

1/5
સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
2/5
દ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
દ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
3/5
અંબાજી મંદિર: માં આંબાનું આ મંદિર ગુજરાતના એક મુખ્ય પવિત્ર સ્થાનોમાંથી એક છે. સાથે જ તે માતાના શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી મંદિર માં અંબે અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અંબાજી મંદિર સૌથી લોકપ્રિય હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે. આ સુંદર મંદિર અમદાવાદથી લગભગ 179 કિલોમીટરના અંતરે આવેલું છે.
અંબાજી મંદિર: માં આંબાનું આ મંદિર ગુજરાતના એક મુખ્ય પવિત્ર સ્થાનોમાંથી એક છે. સાથે જ તે માતાના શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી મંદિર માં અંબે અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અંબાજી મંદિર સૌથી લોકપ્રિય હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે. આ સુંદર મંદિર અમદાવાદથી લગભગ 179 કિલોમીટરના અંતરે આવેલું છે.
4/5
અક્ષરધામ: અક્ષરધામ મંદિર એ ભારત અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું છે .આ સુંદર મંદિર અમદાવાદથી માત્ર 28 કિમી દૂર છે, તે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલ છે.
અક્ષરધામ: અક્ષરધામ મંદિર એ ભારત અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું છે .આ સુંદર મંદિર અમદાવાદથી માત્ર 28 કિમી દૂર છે, તે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલ છે.
5/5
જૈન ગીરનાર મંદિર: ગુજરાતના જૂનાગઢમાં આવેલ  ગિરનાર પર્વતનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે.  ગિરનાર પર્વતમાં જ જૈનોના 22માં તીર્થંકર નેમીનાથજીએ કઠોર તપસ્યા કર્યા બાદ, ત્યાંથી જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
જૈન ગીરનાર મંદિર: ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. ગિરનાર પર્વતમાં જ જૈનોના 22માં તીર્થંકર નેમીનાથજીએ કઠોર તપસ્યા કર્યા બાદ, ત્યાંથી જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
EMI પર કેવી રીતે ખરીદવી  Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
EMI પર કેવી રીતે ખરીદવી Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.