શોધખોળ કરો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અનેક રહસ્યો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે અજાણ્યા રહસ્યો

Gujarat 5 Famous Temples: જાણો ગુજરાતના 5 મંદિરો વિશે જેમાં છુપાયેલ છે  અજાણ્યા રહસ્યો

ગુજરાત મંદિરો

1/5
સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર: ભારતના સૌથી પૌરાણિક મંદિરોમાંનું એક અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ, સોમનાથ મંદિર ગુજરાતમાં વેરાવળના દરિયાકિનારે આવેલ છે. જે અમદાવાદથી લગભગ 412 કિમી દૂર છે અને મોટાભાગના પ્રવાસીઓ રાજકોટથી પણ સોમનાથની મુલાકાત માટે આવેલ છે. આ મંદિરને ભૂતકાળમાં મુઘલો દ્વારા અનેક વખત તોડવામાં આવ્યું હતું.
2/5
દ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
દ્વારકાધીશ મંદિર: ભારતના ચાર ધામોમાંનું એક દ્વારકા હિન્દુ તીર્થયાત્રીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દ્વારકાની સ્થાપના અને શાશન ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ દ્વારા થયુ હતું. દ્વારકાધીશ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત કેટલાક સૌથી ભવ્ય હિન્દુ મંદિરોનું એક છે. દ્વારકાધીશનું આ મંદિર અમદાવાદથી 441 કિમી દૂર છે.
3/5
અંબાજી મંદિર: માં આંબાનું આ મંદિર ગુજરાતના એક મુખ્ય પવિત્ર સ્થાનોમાંથી એક છે. સાથે જ તે માતાના શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી મંદિર માં અંબે અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અંબાજી મંદિર સૌથી લોકપ્રિય હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે. આ સુંદર મંદિર અમદાવાદથી લગભગ 179 કિલોમીટરના અંતરે આવેલું છે.
અંબાજી મંદિર: માં આંબાનું આ મંદિર ગુજરાતના એક મુખ્ય પવિત્ર સ્થાનોમાંથી એક છે. સાથે જ તે માતાના શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી મંદિર માં અંબે અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. અંબાજી મંદિર સૌથી લોકપ્રિય હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે. આ સુંદર મંદિર અમદાવાદથી લગભગ 179 કિલોમીટરના અંતરે આવેલું છે.
4/5
અક્ષરધામ: અક્ષરધામ મંદિર એ ભારત અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું છે .આ સુંદર મંદિર અમદાવાદથી માત્ર 28 કિમી દૂર છે, તે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલ છે.
અક્ષરધામ: અક્ષરધામ મંદિર એ ભારત અને વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણનું છે .આ સુંદર મંદિર અમદાવાદથી માત્ર 28 કિમી દૂર છે, તે ગાંધીનગરના સેક્ટર 20માં આવેલ છે.
5/5
જૈન ગીરનાર મંદિર: ગુજરાતના જૂનાગઢમાં આવેલ  ગિરનાર પર્વતનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે.  ગિરનાર પર્વતમાં જ જૈનોના 22માં તીર્થંકર નેમીનાથજીએ કઠોર તપસ્યા કર્યા બાદ, ત્યાંથી જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
જૈન ગીરનાર મંદિર: ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. ગિરનાર પર્વતમાં જ જૈનોના 22માં તીર્થંકર નેમીનાથજીએ કઠોર તપસ્યા કર્યા બાદ, ત્યાંથી જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget