શોધખોળ કરો

Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ

Har Ghar Tiranga: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજથી શરૂ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 8 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

Har Ghar Tiranga: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજથી શરૂ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 8 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અમિત શાહ

1/5
શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
2/5
અમિત શાહની સાથે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન આજથી શરૂ થયું છે.
અમિત શાહની સાથે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન આજથી શરૂ થયું છે.
3/5
'હર ઘર તિરંગા' એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરે છે.
'હર ઘર તિરંગા' એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરે છે.
4/5
આ કાર્યક્રમ દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવાની પરિકલ્પના કરે છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને ઔપચારિક કે સંસ્થાકીય રાખવાને બદલે તેને વધુ વ્યક્તિગત બનાવવાનો છે.
આ કાર્યક્રમ દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવાની પરિકલ્પના કરે છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને ઔપચારિક કે સંસ્થાકીય રાખવાને બદલે તેને વધુ વ્યક્તિગત બનાવવાનો છે.
5/5
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાંGujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Embed widget