શોધખોળ કરો
Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ
Har Ghar Tiranga: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજથી શરૂ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 8 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અમિત શાહ
1/5

શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
2/5

અમિત શાહની સાથે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન આજથી શરૂ થયું છે.
3/5

'હર ઘર તિરંગા' એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરે છે.
4/5

આ કાર્યક્રમ દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવાની પરિકલ્પના કરે છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને ઔપચારિક કે સંસ્થાકીય રાખવાને બદલે તેને વધુ વ્યક્તિગત બનાવવાનો છે.
5/5

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 13 Aug 2022 09:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
