શોધખોળ કરો

Swati Maliwal: ડિવોર્સને જીવનની સૌથી સારી ઘટના કેમ માને છે AAPની સ્વાતિ માલીવાલ?

AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા

AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા

સ્વાતિ માલીવાલ

1/10
AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
2/10
સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝિયાબાદના રહેવાસી છે. તેમણે JSS એકેડેમી ઑફ ટેકનિકલ એજ્યુકેશન, નોઈડામાંથી એન્જિનિયરિંગ (ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી)નો અભ્યાસ કર્યો હતો.
સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝિયાબાદના રહેવાસી છે. તેમણે JSS એકેડેમી ઑફ ટેકનિકલ એજ્યુકેશન, નોઈડામાંથી એન્જિનિયરિંગ (ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી)નો અભ્યાસ કર્યો હતો.
3/10
22 વર્ષની ઉંમરે સ્વાતિ માલીવાલ ઝૂંપડપટ્ટી અને ગામડાઓમાં સ્વયંસેવક બનવા માંગતી હતી. આ જ કારણ હતું કે તેમણે 'HCL' કંપનીની નોકરી પણ છોડી દીધી હતી.
22 વર્ષની ઉંમરે સ્વાતિ માલીવાલ ઝૂંપડપટ્ટી અને ગામડાઓમાં સ્વયંસેવક બનવા માંગતી હતી. આ જ કારણ હતું કે તેમણે 'HCL' કંપનીની નોકરી પણ છોડી દીધી હતી.
4/10
સ્વાતિ માલીવાલ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ (2011) ના સૌથી યુવા સભ્યોમાંના એક હતા, તેમણે 'ગ્રીનપીસ ઈન્ડિયા' (2013) સાથે અને દિલ્હીમાં ધારાસભ્યો સાથે ડેવલપમેન્ટ કન્સલ્ટેન્ટ (2014) તરીકે કામ કર્યું છે.
સ્વાતિ માલીવાલ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ (2011) ના સૌથી યુવા સભ્યોમાંના એક હતા, તેમણે 'ગ્રીનપીસ ઈન્ડિયા' (2013) સાથે અને દિલ્હીમાં ધારાસભ્યો સાથે ડેવલપમેન્ટ કન્સલ્ટેન્ટ (2014) તરીકે કામ કર્યું છે.
5/10
વર્ષ 2015માં સ્વાતિ માલીવાલને દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ની ચીફ બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા સ્વાતિ માલીવાલને ભૂતકાળમાં બળાત્કારની ધમકીઓ મળી ચૂકી છે.
વર્ષ 2015માં સ્વાતિ માલીવાલને દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ની ચીફ બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા સ્વાતિ માલીવાલને ભૂતકાળમાં બળાત્કારની ધમકીઓ મળી ચૂકી છે.
6/10
રસપ્રદ વાત એ છે કે સ્વાતિ માલીવાલે એકવાર કહ્યું હતું કે તેમની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. જો કે, હાલમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપ પાર્ટીમાં એક્ટીવ છે.
રસપ્રદ વાત એ છે કે સ્વાતિ માલીવાલે એકવાર કહ્યું હતું કે તેમની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. જો કે, હાલમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપ પાર્ટીમાં એક્ટીવ છે.
7/10
સ્વાતિ માલીવાલે 'ABP લાઈવ પોડકાસ્ટ'ની ટીમને કહ્યું કે છૂટાછેડા તેમના જીવનની શ્રેષ્ઠ ઘટના છે. ભૂતપૂર્વ DCW ચીફના જણાવ્યા મુજબ, તેણીએ સાત વર્ષ સુધી 'ટોક્સિક મેરેજ'માં (એક લગ્ન જે જીવનને નરક બનાવે છે) સહન કરવું પડ્યું હતું.
સ્વાતિ માલીવાલે 'ABP લાઈવ પોડકાસ્ટ'ની ટીમને કહ્યું કે છૂટાછેડા તેમના જીવનની શ્રેષ્ઠ ઘટના છે. ભૂતપૂર્વ DCW ચીફના જણાવ્યા મુજબ, તેણીએ સાત વર્ષ સુધી 'ટોક્સિક મેરેજ'માં (એક લગ્ન જે જીવનને નરક બનાવે છે) સહન કરવું પડ્યું હતું.
8/10
સ્વાતિ માલીવાલે કહ્યું કે તેમને લાગતું હતું કે બધું સારું થઈ જશે પરંતુ એવું થયું નહીં. જો કે, છૂટાછેડા પછી તે સારું અનુભવવા લાગી હતી. તેમણે કહ્યું હતું કે
સ્વાતિ માલીવાલે કહ્યું કે તેમને લાગતું હતું કે બધું સારું થઈ જશે પરંતુ એવું થયું નહીં. જો કે, છૂટાછેડા પછી તે સારું અનુભવવા લાગી હતી. તેમણે કહ્યું હતું કે "આજે મને છૂટાછેડા વિશે સહેજ પણ અફસોસ નથી. આ એટલા માટે છે કારણ કે મેં લગ્નને બચાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ હું નિષ્ફળ રહી."
9/10
મુસાફરી અને પુસ્તકો વાંચવાના શોખીન સ્વાતિ માલીવાલને જ્યારે અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. દિલ્હીના સીએમની બે ખાસિયતો અંગે જણાવતા સ્વાતિએ કહ્યું કે
મુસાફરી અને પુસ્તકો વાંચવાના શોખીન સ્વાતિ માલીવાલને જ્યારે અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. દિલ્હીના સીએમની બે ખાસિયતો અંગે જણાવતા સ્વાતિએ કહ્યું કે "અરવિંદ કેજરીવાલ બુદ્ધિશાળી છે અને તેઓ દરેક બાબતમાં ડિટેઇલ્સ જુએ છે."
10/10
સ્વાતિ માલીવાલ હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેઓ ભક્તિ અને જ્ઞાનના માર્ગની સાથે ગીતાના સારમાં સૌથી વધુ માને છે. તેઓ માને છે કે કર્મ જ સર્વસ્વ છે.
સ્વાતિ માલીવાલ હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેઓ ભક્તિ અને જ્ઞાનના માર્ગની સાથે ગીતાના સારમાં સૌથી વધુ માને છે. તેઓ માને છે કે કર્મ જ સર્વસ્વ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget