શોધખોળ કરો

Swati Maliwal: ડિવોર્સને જીવનની સૌથી સારી ઘટના કેમ માને છે AAPની સ્વાતિ માલીવાલ?

AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા

AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા

સ્વાતિ માલીવાલ

1/10
AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
AAP ના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે 13 મે, 2024 ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી તે ફરીથી ચર્ચામાં આવ્યા હતા
2/10
સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝિયાબાદના રહેવાસી છે. તેમણે JSS એકેડેમી ઑફ ટેકનિકલ એજ્યુકેશન, નોઈડામાંથી એન્જિનિયરિંગ (ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી)નો અભ્યાસ કર્યો હતો.
સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝિયાબાદના રહેવાસી છે. તેમણે JSS એકેડેમી ઑફ ટેકનિકલ એજ્યુકેશન, નોઈડામાંથી એન્જિનિયરિંગ (ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી)નો અભ્યાસ કર્યો હતો.
3/10
22 વર્ષની ઉંમરે સ્વાતિ માલીવાલ ઝૂંપડપટ્ટી અને ગામડાઓમાં સ્વયંસેવક બનવા માંગતી હતી. આ જ કારણ હતું કે તેમણે 'HCL' કંપનીની નોકરી પણ છોડી દીધી હતી.
22 વર્ષની ઉંમરે સ્વાતિ માલીવાલ ઝૂંપડપટ્ટી અને ગામડાઓમાં સ્વયંસેવક બનવા માંગતી હતી. આ જ કારણ હતું કે તેમણે 'HCL' કંપનીની નોકરી પણ છોડી દીધી હતી.
4/10
સ્વાતિ માલીવાલ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ (2011) ના સૌથી યુવા સભ્યોમાંના એક હતા, તેમણે 'ગ્રીનપીસ ઈન્ડિયા' (2013) સાથે અને દિલ્હીમાં ધારાસભ્યો સાથે ડેવલપમેન્ટ કન્સલ્ટેન્ટ (2014) તરીકે કામ કર્યું છે.
સ્વાતિ માલીવાલ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ (2011) ના સૌથી યુવા સભ્યોમાંના એક હતા, તેમણે 'ગ્રીનપીસ ઈન્ડિયા' (2013) સાથે અને દિલ્હીમાં ધારાસભ્યો સાથે ડેવલપમેન્ટ કન્સલ્ટેન્ટ (2014) તરીકે કામ કર્યું છે.
5/10
વર્ષ 2015માં સ્વાતિ માલીવાલને દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ની ચીફ બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા સ્વાતિ માલીવાલને ભૂતકાળમાં બળાત્કારની ધમકીઓ મળી ચૂકી છે.
વર્ષ 2015માં સ્વાતિ માલીવાલને દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ની ચીફ બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા સ્વાતિ માલીવાલને ભૂતકાળમાં બળાત્કારની ધમકીઓ મળી ચૂકી છે.
6/10
રસપ્રદ વાત એ છે કે સ્વાતિ માલીવાલે એકવાર કહ્યું હતું કે તેમની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. જો કે, હાલમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપ પાર્ટીમાં એક્ટીવ છે.
રસપ્રદ વાત એ છે કે સ્વાતિ માલીવાલે એકવાર કહ્યું હતું કે તેમની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. જો કે, હાલમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપ પાર્ટીમાં એક્ટીવ છે.
7/10
સ્વાતિ માલીવાલે 'ABP લાઈવ પોડકાસ્ટ'ની ટીમને કહ્યું કે છૂટાછેડા તેમના જીવનની શ્રેષ્ઠ ઘટના છે. ભૂતપૂર્વ DCW ચીફના જણાવ્યા મુજબ, તેણીએ સાત વર્ષ સુધી 'ટોક્સિક મેરેજ'માં (એક લગ્ન જે જીવનને નરક બનાવે છે) સહન કરવું પડ્યું હતું.
સ્વાતિ માલીવાલે 'ABP લાઈવ પોડકાસ્ટ'ની ટીમને કહ્યું કે છૂટાછેડા તેમના જીવનની શ્રેષ્ઠ ઘટના છે. ભૂતપૂર્વ DCW ચીફના જણાવ્યા મુજબ, તેણીએ સાત વર્ષ સુધી 'ટોક્સિક મેરેજ'માં (એક લગ્ન જે જીવનને નરક બનાવે છે) સહન કરવું પડ્યું હતું.
8/10
સ્વાતિ માલીવાલે કહ્યું કે તેમને લાગતું હતું કે બધું સારું થઈ જશે પરંતુ એવું થયું નહીં. જો કે, છૂટાછેડા પછી તે સારું અનુભવવા લાગી હતી. તેમણે કહ્યું હતું કે
સ્વાતિ માલીવાલે કહ્યું કે તેમને લાગતું હતું કે બધું સારું થઈ જશે પરંતુ એવું થયું નહીં. જો કે, છૂટાછેડા પછી તે સારું અનુભવવા લાગી હતી. તેમણે કહ્યું હતું કે "આજે મને છૂટાછેડા વિશે સહેજ પણ અફસોસ નથી. આ એટલા માટે છે કારણ કે મેં લગ્નને બચાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ હું નિષ્ફળ રહી."
9/10
મુસાફરી અને પુસ્તકો વાંચવાના શોખીન સ્વાતિ માલીવાલને જ્યારે અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. દિલ્હીના સીએમની બે ખાસિયતો અંગે જણાવતા સ્વાતિએ કહ્યું કે
મુસાફરી અને પુસ્તકો વાંચવાના શોખીન સ્વાતિ માલીવાલને જ્યારે અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. દિલ્હીના સીએમની બે ખાસિયતો અંગે જણાવતા સ્વાતિએ કહ્યું કે "અરવિંદ કેજરીવાલ બુદ્ધિશાળી છે અને તેઓ દરેક બાબતમાં ડિટેઇલ્સ જુએ છે."
10/10
સ્વાતિ માલીવાલ હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેઓ ભક્તિ અને જ્ઞાનના માર્ગની સાથે ગીતાના સારમાં સૌથી વધુ માને છે. તેઓ માને છે કે કર્મ જ સર્વસ્વ છે.
સ્વાતિ માલીવાલ હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેઓ ભક્તિ અને જ્ઞાનના માર્ગની સાથે ગીતાના સારમાં સૌથી વધુ માને છે. તેઓ માને છે કે કર્મ જ સર્વસ્વ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસોLimbdi Accident News : લીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 10થી વધુ ઇજાગ્રસ્તBanaskantha Mega Horse Show : બનાસકાંઠાના લાખણીના જસરામાં આજથી અશ્વમેળાનો થયો પ્રારંભSurat Accident News: સુરત જિલ્લામાં ફરી એકવાર બેફામ ડમ્પરના આતંકથી મહિલાએ ગુમાવ્યો જીવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
IND vs PAK Score Live : ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા 20 રન બનાવી આઉટ
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો   
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક,  કુલદીપનો કહેર
IND vs PAK: ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જીતવા 242 રનનો લક્ષ્યાંક, કુલદીપનો કહેર
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ: ભારત-પાક મેચ જોવા પહોંચી અભિનેત્રી, સુપરહિટ ફિલ્મમાં કરી ચૂકી છે કામ
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ: ભારત-પાક મેચ જોવા પહોંચી અભિનેત્રી, સુપરહિટ ફિલ્મમાં કરી ચૂકી છે કામ
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
લીંબડી રાજકોટ હાઈવે પર કાળો કેર: ડમ્પર અને મીની બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
IND vs PAK મેચમાં ગુજરાતી ત્રિપુટીનો તરખાટ: હાર્દિક, અક્ષર અને જાડેજાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાન હાંફી ગયું
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા
Embed widget