શોધખોળ કરો
અગ્નિવીર યોજનામાં અરજી કરી શકતા નથી આ લોકો, જાણી લો શું છે નિયમ
Agniveer Yojana: ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીમાં ભરતી થવા માટે હવે નવી અગ્નવીર યોજના લાગુ કરવામાં આવી છે. આ લોકો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં.
પ્રતિકાત્મક તસવીર
1/6

Agniveer Yojana: ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીમાં ભરતી થવા માટે હવે નવી અગ્નવીર યોજના લાગુ કરવામાં આવી છે. આ લોકો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં. ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. ભારતીય સેવામાં 10 લાખથી વધુ સક્રિય સૈનિકો હાજર છે.
2/6

ગયા વર્ષે ભારતીય સેનામાં ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર ભારતીય સૈન્યમાં જ નહીં પરંતુ ઇન્ડિયન નેવી અને ભારતીય વાયુસેનામાં પણ સૈન્ય રેન્ક સમાન સૈનિકોની ભરતી માટેની જૂની પ્રક્રિયાને નાબૂદ કરીને નવી પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે.
Published at : 19 Jul 2024 12:36 PM (IST)
આગળ જુઓ





















