શોધખોળ કરો
તુલસી શરીરમાં સંક્રમણને ખતમ કરવા માટે કારગર, ઇમ્યુનિટી બૂસ્ટર છે તેના પાન,માંજર, આ રીતે કરો સેવન
5
1/6

તુલસીના પાન અને તેના માંજર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તુલસીના માંજરના સેવનથી વજન ઘટે છે તેમજ પેટ સંબંધિત સમસ્યા માટે પર કારગર છે.
2/6

તુલસી ઓષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં સંક્રમણ ખતમ કરવાના ગુણ છે. તુલસીના પાનનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કફજન્ય રોગોથી શરીરનું રક્ષણ કરે છે.
Published at : 26 Apr 2021 02:19 PM (IST)
આગળ જુઓ





















