શોધખોળ કરો

ભારતમાં આવેલું છે એક ગામ જ્યાં પક્ષીઓ જઇને કરી લે છે આત્મહત્યા

આસામમાં એક રહસ્યમય ગામ છે. જેનું નામ જતિંગા છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.

આસામમાં એક રહસ્યમય ગામ છે. જેનું નામ જતિંગા છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
આસામમાં એક રહસ્યમય ગામ છે. જેનું નામ જતિંગા છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
આસામમાં એક રહસ્યમય ગામ છે. જેનું નામ જતિંગા છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
2/6
આ ગામમાં માત્ર 2,500 લોકો રહે છે, જો કે તે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે પરંતુ તે એક વિચિત્ર કારણથી જાણીતું છે. વાસ્તવમાં, આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ ગામમાં માત્ર 2,500 લોકો રહે છે, જો કે તે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે પરંતુ તે એક વિચિત્ર કારણથી જાણીતું છે. વાસ્તવમાં, આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
3/6
વાસ્તવમાં જતિંગા આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચર્ચામાં રહે છે. તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે.
વાસ્તવમાં જતિંગા આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચર્ચામાં રહે છે. તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે.
4/6
સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે પક્ષીઓ આત્મહત્યા કરે છે તે સમય સાંજે 6 થી 9:30 નો છે. આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટાભાગના યાયાવર પક્ષીઓ પણ હોય છે
સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે પક્ષીઓ આત્મહત્યા કરે છે તે સમય સાંજે 6 થી 9:30 નો છે. આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટાભાગના યાયાવર પક્ષીઓ પણ હોય છે
5/6
અહેવાલો અનુસાર, આત્મહત્યા કરનારા પક્ષીઓમાં લગભગ 40 પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે જતિંગાની ભૂમિ સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર, આત્મહત્યા કરનારા પક્ષીઓમાં લગભગ 40 પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે જતિંગાની ભૂમિ સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
6/6
હજુ સુધી પક્ષીઓ દ્વારા સામૂહિક હત્યાનું કારણ જાણી શકાયું નથી. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને તેથી જ આવું થાય છે.કેટલાક અન્ય લોકો માને છે કે અતિશય ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે. જો કે હજુ સુધી તેનું ચોક્કસ કારણ કોઈ જાણી શક્યું નથી.
હજુ સુધી પક્ષીઓ દ્વારા સામૂહિક હત્યાનું કારણ જાણી શકાયું નથી. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને તેથી જ આવું થાય છે.કેટલાક અન્ય લોકો માને છે કે અતિશય ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે. જો કે હજુ સુધી તેનું ચોક્કસ કારણ કોઈ જાણી શક્યું નથી.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
Gandhinagar News: પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં
Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રક અને કારનો અકસ્માત થતા યુવકનું મોત
Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
Embed widget