શોધખોળ કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?

PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે.

PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.  આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક હોવી જોઈએ.
PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક હોવી જોઈએ.
2/5
પોતાનું ઘર હોવું એ કોઈના પણ જીવનમાં મોટું સપનું હોય છે. જેના માટે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.પરંતુ આવા પણ ઘણા લોકો છે. જેઓ ઘર ખરીદવા માટે પૂરતી મૂડી ભેગી કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે.
પોતાનું ઘર હોવું એ કોઈના પણ જીવનમાં મોટું સપનું હોય છે. જેના માટે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.પરંતુ આવા પણ ઘણા લોકો છે. જેઓ ઘર ખરીદવા માટે પૂરતી મૂડી ભેગી કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે.
3/5
ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
4/5
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે અરજદારની વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.આ સાથે જ આ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે જેઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે અરજદારની વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.આ સાથે જ આ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે જેઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા છે.
5/5
યોજના હેઠળ જે લોકો પાસે પહેલાથી જ પાકું મકાન છે. તેમને લાભ આપવામાં આવશે નહીં. જેમના મકાન કાચા છે તેમને પાકાં મકાનો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ જે લોકો પાસે પહેલાથી જ પાકું મકાન છે. તેમને લાભ આપવામાં આવશે નહીં. જેમના મકાન કાચા છે તેમને પાકાં મકાનો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Embed widget