શોધખોળ કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?

PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે.

PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.  આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક હોવી જોઈએ.
PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક હોવી જોઈએ.
2/5
પોતાનું ઘર હોવું એ કોઈના પણ જીવનમાં મોટું સપનું હોય છે. જેના માટે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.પરંતુ આવા પણ ઘણા લોકો છે. જેઓ ઘર ખરીદવા માટે પૂરતી મૂડી ભેગી કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે.
પોતાનું ઘર હોવું એ કોઈના પણ જીવનમાં મોટું સપનું હોય છે. જેના માટે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.પરંતુ આવા પણ ઘણા લોકો છે. જેઓ ઘર ખરીદવા માટે પૂરતી મૂડી ભેગી કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે.
3/5
ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
4/5
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે અરજદારની વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.આ સાથે જ આ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે જેઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે અરજદારની વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.આ સાથે જ આ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે જેઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા છે.
5/5
યોજના હેઠળ જે લોકો પાસે પહેલાથી જ પાકું મકાન છે. તેમને લાભ આપવામાં આવશે નહીં. જેમના મકાન કાચા છે તેમને પાકાં મકાનો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
યોજના હેઠળ જે લોકો પાસે પહેલાથી જ પાકું મકાન છે. તેમને લાભ આપવામાં આવશે નહીં. જેમના મકાન કાચા છે તેમને પાકાં મકાનો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Firing Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Embed widget