શોધખોળ કરો

Health Tips:વધુ નારિયેળ પાણી પીવાથી થાય છે નુકસાન, જાણો ક્યારે અને કેટલું પાણી પીવું જોઇએ

પ્રતીકાત્મક તસવીર

1/6
કોરોનાના દર્દીઓથી માંડીને સામાન્ય બીમારીમાં પણ પણ લોકો નારિયેળ પાણીનું વધુ સેવન કરતા જોવા મળે છે. નારિયેળ પાણીના અનેક ફાયદા છે. તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં કેલોરી અને ફેટ પણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ઇલેક્ટોલાઇટ હોય છે. જે પાણીની કમીને પુરી કરે છે.. જો કે તેનું વધુ સેવન નુકસાન કરે છે.
કોરોનાના દર્દીઓથી માંડીને સામાન્ય બીમારીમાં પણ પણ લોકો નારિયેળ પાણીનું વધુ સેવન કરતા જોવા મળે છે. નારિયેળ પાણીના અનેક ફાયદા છે. તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં કેલોરી અને ફેટ પણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ઇલેક્ટોલાઇટ હોય છે. જે પાણીની કમીને પુરી કરે છે.. જો કે તેનું વધુ સેવન નુકસાન કરે છે.
2/6
નારિયેળ પાણીનું વધુ સેવન કરવાાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે. લૂઝ મોશન પણ થઇ શકે છે. અન્ય પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. એક્સરસાઇઝ બાદ નારિયેળ પાણીના બદલે સાદુ પાણી પીવું હિતાવહ છે કારણે કે નારિયેળ  પાણીમાં  સોડિયમની માત્રા વધુ નથી હોતી. હોય છે.
નારિયેળ પાણીનું વધુ સેવન કરવાાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે. લૂઝ મોશન પણ થઇ શકે છે. અન્ય પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. એક્સરસાઇઝ બાદ નારિયેળ પાણીના બદલે સાદુ પાણી પીવું હિતાવહ છે કારણે કે નારિયેળ પાણીમાં સોડિયમની માત્રા વધુ નથી હોતી. હોય છે.
3/6
જે લોકોની શરદીની તાસીર હોય તેને વધુ નારિયેળ પાણી ન પીવું જોઇએ. નારિયેળ પાણી ઠંડુ હોવાથી તેનાથી શરદી કફની સમસ્યા થઇ શકે છે. જેને કિડની સંબંધિત સમસ્યા હોય તેને પણ નારિયેળ પાણી માટે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
જે લોકોની શરદીની તાસીર હોય તેને વધુ નારિયેળ પાણી ન પીવું જોઇએ. નારિયેળ પાણી ઠંડુ હોવાથી તેનાથી શરદી કફની સમસ્યા થઇ શકે છે. જેને કિડની સંબંધિત સમસ્યા હોય તેને પણ નારિયેળ પાણી માટે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
4/6
નારિયેળ પાણી રક્તચાપને ઓછું કરે છે. આ સ્થિતિમાં હાઇબ્લડ પ્રેશરની દવા લેવા લોકોએ ડ઼ોક્ટરની સલાહ મુજબ જ નારિયેળ પાણી પીવું જોઇએ. તેની વધુ માત્રા નુકસાનકારક સાબિત થાય છે.
નારિયેળ પાણી રક્તચાપને ઓછું કરે છે. આ સ્થિતિમાં હાઇબ્લડ પ્રેશરની દવા લેવા લોકોએ ડ઼ોક્ટરની સલાહ મુજબ જ નારિયેળ પાણી પીવું જોઇએ. તેની વધુ માત્રા નુકસાનકારક સાબિત થાય છે.
5/6
જેને પેટમાં સૂજનની સમસ્યા હોય તેને નારિયળે પાણી ન પીવું જોઇએ. જો આપ કોઇ સર્જરી કરાવી હોય તો નારિયેળ પાણી ડોક્ટરની સલાહ બાદ પીવું જોઇએ. કારણે કારણ કેર નારિયેળ પાણી પીધાના તરત જ બાદ બ્લડ પ્રેશર કટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે.
જેને પેટમાં સૂજનની સમસ્યા હોય તેને નારિયળે પાણી ન પીવું જોઇએ. જો આપ કોઇ સર્જરી કરાવી હોય તો નારિયેળ પાણી ડોક્ટરની સલાહ બાદ પીવું જોઇએ. કારણે કારણ કેર નારિયેળ પાણી પીધાના તરત જ બાદ બ્લડ પ્રેશર કટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે.
6/6
નારિયેળ પાણી ગમે ત્યારે પી શકાય છે જો કે ખાવી પેટ સવારે પીવાથી સુસ્તી દૂર થાય છે અને શરીરને ભરપૂર માત્રામાં ઉર્જામાં મળે છે.ઉપરાંત જમ્યા પહેલા અને બાદ પણ નારિયેળ પાણી પી શકાય છે. જો જમ્યા બાદ નારિયેળ પીશો તો પાચન સારૂ થાય છે અને પહેલા પીવાથી ભૂખ સંતોષાય છે અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. તેથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.
નારિયેળ પાણી ગમે ત્યારે પી શકાય છે જો કે ખાવી પેટ સવારે પીવાથી સુસ્તી દૂર થાય છે અને શરીરને ભરપૂર માત્રામાં ઉર્જામાં મળે છે.ઉપરાંત જમ્યા પહેલા અને બાદ પણ નારિયેળ પાણી પી શકાય છે. જો જમ્યા બાદ નારિયેળ પીશો તો પાચન સારૂ થાય છે અને પહેલા પીવાથી ભૂખ સંતોષાય છે અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. તેથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Embed widget