શોધખોળ કરો
Health Tips:વધુ નારિયેળ પાણી પીવાથી થાય છે નુકસાન, જાણો ક્યારે અને કેટલું પાણી પીવું જોઇએ
પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોનાના દર્દીઓથી માંડીને સામાન્ય બીમારીમાં પણ પણ લોકો નારિયેળ પાણીનું વધુ સેવન કરતા જોવા મળે છે. નારિયેળ પાણીના અનેક ફાયદા છે. તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં કેલોરી અને ફેટ પણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ઇલેક્ટોલાઇટ હોય છે. જે પાણીની કમીને પુરી કરે છે.. જો કે તેનું વધુ સેવન નુકસાન કરે છે.
2/6

નારિયેળ પાણીનું વધુ સેવન કરવાાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે. લૂઝ મોશન પણ થઇ શકે છે. અન્ય પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. એક્સરસાઇઝ બાદ નારિયેળ પાણીના બદલે સાદુ પાણી પીવું હિતાવહ છે કારણે કે નારિયેળ પાણીમાં સોડિયમની માત્રા વધુ નથી હોતી. હોય છે.
Published at : 30 May 2021 05:49 PM (IST)
આગળ જુઓ





















