શોધખોળ કરો

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Consumer Complaint: જો દુકાનદાર તમારી પાસેથી એમઆરપી કરતાં વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.

Consumer Complaint: જો દુકાનદાર તમારી પાસેથી એમઆરપી કરતાં વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.

Consumer Complaint: લગભગ દરેક પ્રકારની વસ્તુઓ લોકો બહારથી ખરીદે છે. અને સૌથી પહેલા લોકો સામાન ખરીદતી વખતે તેની એમઆરપી ચેક કરે છે. એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે કોઈ વસ્તુ મહત્તમ કેટલી કિંમતે વેચી શકાય છે.

1/6
ભારતમાં જો એમઆરપીની વાત કરવામાં આવે તો વર્ષ 2006માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારત સરકાર દ્વારા ઉત્પાદનો પર એમઆરપી લાગુ કરવામાં આવી હતી.
ભારતમાં જો એમઆરપીની વાત કરવામાં આવે તો વર્ષ 2006માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારત સરકાર દ્વારા ઉત્પાદનો પર એમઆરપી લાગુ કરવામાં આવી હતી.
2/6
પરંતુ હજુ પણ ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકોને એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચે છે. જણાવી દઈએ કે આવું કરવું ગેરકાયદેસર છે. જો કોઈ તમને એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ વસ્તુ વેચે છે તો તમે તેને એમઆરપીના નિયમ વિશે જણાવી શકો છો. આમ છતાં જો દુકાનદાર હજુ પણ તમારી પાસેથી વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.
પરંતુ હજુ પણ ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકોને એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચે છે. જણાવી દઈએ કે આવું કરવું ગેરકાયદેસર છે. જો કોઈ તમને એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ વસ્તુ વેચે છે તો તમે તેને એમઆરપીના નિયમ વિશે જણાવી શકો છો. આમ છતાં જો દુકાનદાર હજુ પણ તમારી પાસેથી વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.
3/6
જો કોઈપણ દુકાનદાર તમારી પાસેથી કોઈ વસ્તુ માટે એમઆરપી કરતાં વધુ કિંમત માંગી રહ્યો છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રાહકો સાથે સંબંધિત મામલાઓ માટે વર્ષ 1986માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. જેના માટે વર્ષ 2019માં ફરીથી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેણે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986નું સ્થાન લીધું. કોઈપણ ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.
જો કોઈપણ દુકાનદાર તમારી પાસેથી કોઈ વસ્તુ માટે એમઆરપી કરતાં વધુ કિંમત માંગી રહ્યો છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રાહકો સાથે સંબંધિત મામલાઓ માટે વર્ષ 1986માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. જેના માટે વર્ષ 2019માં ફરીથી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેણે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986નું સ્થાન લીધું. કોઈપણ ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.
4/6
ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકોએ https://consumerhelpline.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ અહીં એકાઉન્ટ બનાવવું પડશે. તમામ માહિતી સાથે એકાઉન્ટ બનાવ્યા પછી સાઇન ઇન કરવું પડશે. પછી જે પ્રકારનું પ્રોડક્ટ છે, જે કંપની પાસેથી લેવામાં આવ્યું છે, શું ફરિયાદ છે તે તમામ માહિતી વિસ્તૃતપણે સપોર્ટિંગ દસ્તાવેજો સાથે સબમિટ કરવી પડશે. ફરિયાદ સાચી જણાશે તો દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે.
ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકોએ https://consumerhelpline.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ અહીં એકાઉન્ટ બનાવવું પડશે. તમામ માહિતી સાથે એકાઉન્ટ બનાવ્યા પછી સાઇન ઇન કરવું પડશે. પછી જે પ્રકારનું પ્રોડક્ટ છે, જે કંપની પાસેથી લેવામાં આવ્યું છે, શું ફરિયાદ છે તે તમામ માહિતી વિસ્તૃતપણે સપોર્ટિંગ દસ્તાવેજો સાથે સબમિટ કરવી પડશે. ફરિયાદ સાચી જણાશે તો દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે.
5/6
ઓનલાઇન વેબસાઇટ દ્વારા ફરિયાદ કરવા ઉપરાંત ગ્રાહક ગ્રાહક ફોરમના ટોલ ફ્રી નંબર 1800 11 4000 અથવા 1915 પર પણ કૉલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત 14404 પર પણ કૉલ કરીને ફરિયાદ કરી શકાય છે.
ઓનલાઇન વેબસાઇટ દ્વારા ફરિયાદ કરવા ઉપરાંત ગ્રાહક ગ્રાહક ફોરમના ટોલ ફ્રી નંબર 1800 11 4000 અથવા 1915 પર પણ કૉલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત 14404 પર પણ કૉલ કરીને ફરિયાદ કરી શકાય છે.
6/6
તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે ગ્રાહક બાબતોના વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે ગ્રાહક બાબતોના વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget