શોધખોળ કરો
કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ થઇ રહ્યું છે સંક્રમણ, આ કારણ આવ્યું સામે
પ્રતીકાત્મક તસવીર
1/6

દુનિયાભરમાં હાલ કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે દેશમાં ફરી સ્કૂલ-કોલેજ ઓફિસો ખુલ્લી રહ્યાં છે. કોરોના સંક્રમણ ઘટવા પાછળ વેક્સિનનો બહુ મોટો ફાળો છે.
2/6

જો કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મુજબ વેક્સિનેટ લોકોમાં હજુ પણ બેકથ્રૂ ઇન્ફેકશનનું જોખમ છે. આંકડા મુજબ 500માંથી એક વ્યક્તિને વેક્સિનેશન બાદ પણ બેક થ્રૂ ઇન્ફેકશનનું જોખમ રહે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
Published at : 24 Sep 2021 04:10 PM (IST)
આગળ જુઓ





















