શોધખોળ કરો
ભારતમાં કોરોનાની બીજી લહેર બાળકો માટે કેમ છે ખતરનાક, કયાં છે મુખ્ય લક્ષણો, જાણો
બીજી લહેરમાં બાળકો સંક્રમિત
1/5

કોરોના વાયરસની બીજી લહેર એટલા માટે પણ વધુ ખતરનાક સાબિત થઇ રહી છે કે તે બાળકો અને યુવાને પણ ઝપેટમાં લઇ રહી છે. બાળકોનું સંક્રમણ વધુ ચિંતાજનક એટલા માટે પણ છે કે હજું સુધી બાળકો માટે રસી નથી બની
2/5

કોરોનાનો નવો વેરિઅન્ટ ખૂબ જ મજબૂત છે અને તે બાળકની ઇમ્યૂન સિસ્ટમ અને એન્ટીબોડીને વધુ પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ વાયરસના મ્યટેશનના કારણે તે હવે બાળકો અને યુવાને પણ પ્રભાવિત કરી રહ્યો છે.
Published at : 14 Apr 2021 05:20 PM (IST)
આગળ જુઓ





















