શોધખોળ કરો
કોરોનાથી રિકવર થયા બાદ શું ખાશો, કયાં-કયાં ફૂડથી શરીરને થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડાયટ પ્લાન
પ્રતીકાત્મક તસવીર
1/5

કોરોનાના સંક્રમણના કારણે દર્દીમાં પૌષ્ટીક તત્વનોની કમી થઇ જાય છે. લાંબા સમય સુધી દર્દીને નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં ડોક્ટર પ્રોટીન યુક્ત ફૂડ લેવાની સલાહ આપે છે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ અને શરીરને મજબૂત અને એક્ટિવ કરવા પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. તો પહેલા એ જાણી લઇએ કે પ્રોટીનના સોર્સ ક્યાં છે.
2/5

કોરોના રિકવર દર્દીના પ્રોટીનથી ભરપૂર દાળ, ડાયફ્રૂટસ, દૂધથી બનેલ પ્રોડક્ટસ આપી શકાય, જો નોનવેજ લેતા હોય તો ફિશ, એગ પણ આપી શકાય. ઉપરાંત પનીર, ઓટસ, લીલા વટાણા, સોયાબીન, દલિયા, બ્રોકલી અને વ્હાઇટ બીન્સ પ્રોટીનથી ભરપૂર છે. જેને ડાયટમાં સામેલ કરો.
Published at : 19 May 2021 05:06 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















