શોધખોળ કરો
નાનાં બાળકોને શું આપવાથી કોરોનાથી બચાવી શકાય છે ? અમેરિકામાં થયેલા રીસર્ચનાં મહત્વના તારણ
પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. પેરેન્ટસ માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. બાળકોને કોરોનાથી બચાવવા માટે શું આપી શકાય.. જાણીએ..
2/6

સ્તનપાન બાળકની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. અમેરિકામાં થયેલા રિસર્ચનું તારણ છે કે, વેકિસનેટ મહિલાની દૂધમાં એન્ટીબોડી હોય છે. જે બાળકને આપવાથી ફાયદો કરે છે અને કોરોનાની બચાવ થઇ શકે છે.
Published at : 21 Apr 2021 11:17 AM (IST)
આગળ જુઓ





















