શોધખોળ કરો

નાનાં બાળકોને શું આપવાથી કોરોનાથી બચાવી શકાય છે ? અમેરિકામાં થયેલા રીસર્ચનાં મહત્વના તારણ

પ્રતીકાત્મક તસવીર

1/6
કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. પેરેન્ટસ માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. બાળકોને કોરોનાથી બચાવવા માટે શું આપી શકાય.. જાણીએ..
કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. પેરેન્ટસ માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. બાળકોને કોરોનાથી બચાવવા માટે શું આપી શકાય.. જાણીએ..
2/6
સ્તનપાન બાળકની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. અમેરિકામાં થયેલા રિસર્ચનું તારણ છે કે, વેકિસનેટ મહિલાની દૂધમાં એન્ટીબોડી હોય છે. જે બાળકને આપવાથી ફાયદો કરે છે અને કોરોનાની બચાવ થઇ શકે છે.
સ્તનપાન બાળકની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. અમેરિકામાં થયેલા રિસર્ચનું તારણ છે કે, વેકિસનેટ મહિલાની દૂધમાં એન્ટીબોડી હોય છે. જે બાળકને આપવાથી ફાયદો કરે છે અને કોરોનાની બચાવ થઇ શકે છે.
3/6
રિસર્ચના તારણ મુજબ  ફીડીંગ કરતા બાળકો માતાનું એન્ટીબોડીવાળું દૂધ જ્યાં સુધી પીશે ત્યાં સુધી તેને વાયરસના સંક્રમણથી રક્ષા મળતી રહેશે.
રિસર્ચના તારણ મુજબ ફીડીંગ કરતા બાળકો માતાનું એન્ટીબોડીવાળું દૂધ જ્યાં સુધી પીશે ત્યાં સુધી તેને વાયરસના સંક્રમણથી રક્ષા મળતી રહેશે.
4/6
રિસર્ચરના મત મુજબ  ક્યારેક ક્યારેક ફીડીંગ કરતા બાળક કરતા આખો દિવસ માતાનું દૂધ પીતા બાળકો કોરોનાવાઈરસથી વધારે સુરક્ષિત છે.
રિસર્ચરના મત મુજબ ક્યારેક ક્યારેક ફીડીંગ કરતા બાળક કરતા આખો દિવસ માતાનું દૂધ પીતા બાળકો કોરોનાવાઈરસથી વધારે સુરક્ષિત છે.
5/6
હાલ જે વેક્સિન અપાઇ રહી છે. તે બાળકોને નથી અપાતી. તો અહીં સવાલ એ પણ છે કે, શું વેક્સિનેટ મહિલાનું દૂધ પીવું બાળકો માટે સુરક્ષિત છે.?
હાલ જે વેક્સિન અપાઇ રહી છે. તે બાળકોને નથી અપાતી. તો અહીં સવાલ એ પણ છે કે, શું વેક્સિનેટ મહિલાનું દૂધ પીવું બાળકો માટે સુરક્ષિત છે.?
6/6
રિસર્ચના મત મુજબ વેક્સિનેટ મહિલા ફિડીંગ કરવા તો તે બાળક માટે એકદમ સુરક્ષિત છે. MRNA અણુનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હોય છે. આ સ્થિતિમાં તે કોઇ પણ પ્રકારે માતાના દૂધમાં પ્રવેશી શકતું નથી. ઉલ્લેખનિય છે કે, મોર્ડના અને ફાઇઝર બાયોટેકની વેક્સિન MRNA પર આધારિત છે.
રિસર્ચના મત મુજબ વેક્સિનેટ મહિલા ફિડીંગ કરવા તો તે બાળક માટે એકદમ સુરક્ષિત છે. MRNA અણુનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હોય છે. આ સ્થિતિમાં તે કોઇ પણ પ્રકારે માતાના દૂધમાં પ્રવેશી શકતું નથી. ઉલ્લેખનિય છે કે, મોર્ડના અને ફાઇઝર બાયોટેકની વેક્સિન MRNA પર આધારિત છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain:  મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z  આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget