શોધખોળ કરો
Lata Mangeshkar: અયોધ્યામાં આવેલા લતા મંગેશકર ચોકની આ છે વિશેષતાઓ, જાણો વિગત
Lata Mangeshkar: કોકિલ કંઠી સ્વ. લતા મંગેશકરની આજે જન્મજયંતિ છે. લતા મંગેશકરની 93મી જન્મજયંતિ પર યાત્રાધામ અયોધ્યામાં એક ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
લતા મંગેશકર ચોક
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર યાદ કરતા કહ્યું કે, મને ખુશી છે કે આજે અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવશે.
2/7

લતા મંગેશકર ચોક 7.9 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. લતા મંગેશકરના ભજનો સ્મૃતિ ચોકમાં ગુંજી ઉઠશે.
Published at : 28 Sep 2022 10:36 AM (IST)
આગળ જુઓ




















