શોધખોળ કરો

ઇન્દિરા ગાંધીથી લઇને અટલ બિહારી વાજપેયી સુધી, અગાઉ પણ સરકારો સમય કરતા વહેલા યોજી ચૂકી છે લોકસભા ચૂંટણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં  લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં  લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે
2/7
વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ મે 2024 સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય નેતાઓ અનુમાન લગાવી રહ્યા છે કે એનડીએ સરકાર વહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય, તો તે પ્રથમ વખત નહીં બને. આ પહેલા પણ લોકસભા ભંગ કરીને ઘણી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચુકી છે.
વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ મે 2024 સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય નેતાઓ અનુમાન લગાવી રહ્યા છે કે એનડીએ સરકાર વહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય, તો તે પ્રથમ વખત નહીં બને. આ પહેલા પણ લોકસભા ભંગ કરીને ઘણી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચુકી છે.
3/7
1971 ની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ સમય કરતા વહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓની લઘુમતી સરકાર હતી. વહેલા યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 352 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
1971 ની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ સમય કરતા વહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓની લઘુમતી સરકાર હતી. વહેલા યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 352 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
4/7
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાને ભંગ કરી દીધી હતી ત્યારબાદ વહેલા ચૂંટણી યોજાઈ હતી.ઈંદિરા ગાંધીના અવસાનને કારણે આઠમી લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને ભારે મતદાન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અત્યાર સુધીની સૌથી વધુ 414 સીટો મળી હતી.
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાને ભંગ કરી દીધી હતી ત્યારબાદ વહેલા ચૂંટણી યોજાઈ હતી.ઈંદિરા ગાંધીના અવસાનને કારણે આઠમી લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને ભારે મતદાન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અત્યાર સુધીની સૌથી વધુ 414 સીટો મળી હતી.
5/7
1999માં બહુમતીથી જીત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ 2004માં વહેલી ચૂંટણી પણ કરાવી હતી. કહેવાય છે કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દબાણમાં તત્કાલીન પીએમ વાજપેયીએ સમય કરતા વહેલા ચૂંટણી કરાવી હતી. જોકે, આ ચૂંટણીનું પરિણામ તેમના પક્ષમાં રહ્યુ નહી. 14મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ બેઠકો મળી હતી.
1999માં બહુમતીથી જીત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ 2004માં વહેલી ચૂંટણી પણ કરાવી હતી. કહેવાય છે કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દબાણમાં તત્કાલીન પીએમ વાજપેયીએ સમય કરતા વહેલા ચૂંટણી કરાવી હતી. જોકે, આ ચૂંટણીનું પરિણામ તેમના પક્ષમાં રહ્યુ નહી. 14મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ બેઠકો મળી હતી.
6/7
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ 2024ની ચૂંટણી સમય કરતા વહેલા યોજી શકે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધી ભાજપે તમામ રાજ્યોમાં હોટલ અને મોટી સંખ્યામાં હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. આ સાથે વિપક્ષની વધતી જતી સંખ્યા પણ એનડીએ પર દબાણ બનાવી રહી છે.
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ 2024ની ચૂંટણી સમય કરતા વહેલા યોજી શકે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધી ભાજપે તમામ રાજ્યોમાં હોટલ અને મોટી સંખ્યામાં હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. આ સાથે વિપક્ષની વધતી જતી સંખ્યા પણ એનડીએ પર દબાણ બનાવી રહી છે.
7/7
રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ જાહેર કરી શકે છે. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિને જ વડાપ્રધાનની સલાહ પર લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે.
રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ જાહેર કરી શકે છે. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિને જ વડાપ્રધાનની સલાહ પર લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદનAhmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીUSA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
Gujarat Weather: તાપમાનનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં હિટવેવના અનુમાન સાથે અપાયું યલો એલર્ટ
Gujarat Weather: તાપમાનનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં હિટવેવના અનુમાન સાથે અપાયું યલો એલર્ટ
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Embed widget