શોધખોળ કરો

ઇન્દિરા ગાંધીથી લઇને અટલ બિહારી વાજપેયી સુધી, અગાઉ પણ સરકારો સમય કરતા વહેલા યોજી ચૂકી છે લોકસભા ચૂંટણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં  લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં  લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીથી લઈને બિહારના સીએમ નીતીશ કુમારે પણ કહ્યું હતું છે કે મોદી સરકાર દેશમાં લોકસભાની ચૂંટણી વહેલા યોજી શકે છે
2/7
વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ મે 2024 સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય નેતાઓ અનુમાન લગાવી રહ્યા છે કે એનડીએ સરકાર વહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય, તો તે પ્રથમ વખત નહીં બને. આ પહેલા પણ લોકસભા ભંગ કરીને ઘણી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચુકી છે.
વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ મે 2024 સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય નેતાઓ અનુમાન લગાવી રહ્યા છે કે એનડીએ સરકાર વહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય, તો તે પ્રથમ વખત નહીં બને. આ પહેલા પણ લોકસભા ભંગ કરીને ઘણી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચુકી છે.
3/7
1971 ની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ સમય કરતા વહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓની લઘુમતી સરકાર હતી. વહેલા યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 352 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
1971 ની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ સમય કરતા વહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓની લઘુમતી સરકાર હતી. વહેલા યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને 352 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
4/7
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાને ભંગ કરી દીધી હતી ત્યારબાદ વહેલા ચૂંટણી યોજાઈ હતી.ઈંદિરા ગાંધીના અવસાનને કારણે આઠમી લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને ભારે મતદાન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અત્યાર સુધીની સૌથી વધુ 414 સીટો મળી હતી.
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાને ભંગ કરી દીધી હતી ત્યારબાદ વહેલા ચૂંટણી યોજાઈ હતી.ઈંદિરા ગાંધીના અવસાનને કારણે આઠમી લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને ભારે મતદાન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અત્યાર સુધીની સૌથી વધુ 414 સીટો મળી હતી.
5/7
1999માં બહુમતીથી જીત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ 2004માં વહેલી ચૂંટણી પણ કરાવી હતી. કહેવાય છે કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દબાણમાં તત્કાલીન પીએમ વાજપેયીએ સમય કરતા વહેલા ચૂંટણી કરાવી હતી. જોકે, આ ચૂંટણીનું પરિણામ તેમના પક્ષમાં રહ્યુ નહી. 14મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ બેઠકો મળી હતી.
1999માં બહુમતીથી જીત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ 2004માં વહેલી ચૂંટણી પણ કરાવી હતી. કહેવાય છે કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના દબાણમાં તત્કાલીન પીએમ વાજપેયીએ સમય કરતા વહેલા ચૂંટણી કરાવી હતી. જોકે, આ ચૂંટણીનું પરિણામ તેમના પક્ષમાં રહ્યુ નહી. 14મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ બેઠકો મળી હતી.
6/7
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ 2024ની ચૂંટણી સમય કરતા વહેલા યોજી શકે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધી ભાજપે તમામ રાજ્યોમાં હોટલ અને મોટી સંખ્યામાં હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. આ સાથે વિપક્ષની વધતી જતી સંખ્યા પણ એનડીએ પર દબાણ બનાવી રહી છે.
હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ 2024ની ચૂંટણી સમય કરતા વહેલા યોજી શકે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધી ભાજપે તમામ રાજ્યોમાં હોટલ અને મોટી સંખ્યામાં હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. આ સાથે વિપક્ષની વધતી જતી સંખ્યા પણ એનડીએ પર દબાણ બનાવી રહી છે.
7/7
રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ જાહેર કરી શકે છે. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિને જ વડાપ્રધાનની સલાહ પર લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે.
રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ જાહેર કરી શકે છે. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિને સમય પહેલા લોકસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિને જ વડાપ્રધાનની સલાહ પર લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Embed widget