શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહામારીમાં ઇમ્યુનિટી બૂસ્ટર કેરીનું સેવન છે ફાયદાકારક, રોગપ્રતિકારકશક્તિ વધારવાની સાથે આપશે આ રોગથી રક્ષણ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/b361800fc0a1c25d5a13ab26d284af92_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરીનાં ફાયદા
1/7
![રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/d0096ec6c83575373e3a21d129ff8fef0c6f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે
2/7
![કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/799bad5a3b514f096e69bbc4a7896cd9164ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
3/7
![નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/156005c5baf40ff51a327f1c34f2975bb587e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.
4/7
![કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/f3ccdd27d2000e3f9255a7e3e2c488009fac1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.
5/7
![પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/18e2999891374a475d0687ca9f989d83c09bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
6/7
![કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/032b2cc936860b03048302d991c3498f476cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.
7/7
![ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/08/fe5df232cafa4c4e0f1a0294418e56606b0e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.
Published at : 08 May 2021 05:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)