શોધખોળ કરો

મહામારીમાં ઇમ્યુનિટી બૂસ્ટર કેરીનું સેવન છે ફાયદાકારક, રોગપ્રતિકારકશક્તિ વધારવાની સાથે આપશે આ રોગથી રક્ષણ

કેરીનાં ફાયદા

1/7
રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે
રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે
2/7
કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
3/7
નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.
નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.
4/7
કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.
કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.
5/7
પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
6/7
કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.
કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.
7/7
ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.
ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget