શોધખોળ કરો

મહામારીમાં ઇમ્યુનિટી બૂસ્ટર કેરીનું સેવન છે ફાયદાકારક, રોગપ્રતિકારકશક્તિ વધારવાની સાથે આપશે આ રોગથી રક્ષણ

કેરીનાં ફાયદા

1/7
રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે
રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે
2/7
કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
3/7
નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.
નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.
4/7
કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.
કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.
5/7
પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
6/7
કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.
કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.
7/7
ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.
ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget