શોધખોળ કરો

Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો

Mughal Emperors Educational Qualification: આજે અમે તમને જણાવીશું કે મુઘલ સમ્રાટો કેટલા શિક્ષિત હતા અને તેમને કઈ પ્રવૃત્તિઓમાં સૌથી વધુ રસ હતો.

Mughal Emperors Educational Qualification: આજે અમે તમને જણાવીશું કે મુઘલ સમ્રાટો કેટલા શિક્ષિત હતા અને તેમને કઈ પ્રવૃત્તિઓમાં સૌથી વધુ રસ હતો.

બાબરથી લઈને બહાદુર શાહ સુધી, મુઘલ વંશે ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. આમાંના કેટલાક શાસકો વિદ્વાન અને કલાના આશ્રયદાતા હતા, જ્યારે કેટલાક યુદ્ધ અને રાજકારણમાં કુશળ હતા. જો કે એવું કહેવાય છે કે મુઘલો પાસે શિક્ષણનો અભાવ હતો. તે સમયે મુઘલ સામ્રાજ્યમાં કોઈ યુનિવર્સિટી નહોતી. તેમણે દરબારની અંદર જ વિવિધ વિષયોના નિષ્ણાતો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. આજે અમે તમને જણાવીશું કે મુઘલ બાદશાહ કેટલા શિક્ષિત હતા.

1/7
બાબર ભારતમાં મુઘલ વંશના સ્થાપક તરીકે ઓળખાય છે. બાબર વિદ્વાન, યોદ્ધા અને કવિ તરીકે જાણીતા હતા. તેમણે તેમની આત્મકથા તુઝુક-એ-બાબરી લખી, જે તુર્કી ભાષામાં લખાઈ હતી. તેને બાબરનામા અને બાબરની યાદો પણ કહેવામાં આવે છે.
બાબર ભારતમાં મુઘલ વંશના સ્થાપક તરીકે ઓળખાય છે. બાબર વિદ્વાન, યોદ્ધા અને કવિ તરીકે જાણીતા હતા. તેમણે તેમની આત્મકથા તુઝુક-એ-બાબરી લખી, જે તુર્કી ભાષામાં લખાઈ હતી. તેને બાબરનામા અને બાબરની યાદો પણ કહેવામાં આવે છે.
2/7
બાબર પછી હુમાયુએ શાસન સંભાળ્યું. એવું કહેવાય છે કે હુમાયુની ગણતરી સૌથી વધુ વિદ્વાનોમાં થતી હતી. તેઓ તેમનો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં વિતાવતા. અહીં જ લાઇબ્રેરીમાં સીડી પરથી નીચે પડી જતાં હુમાયુનું મોત થયું હતું.
બાબર પછી હુમાયુએ શાસન સંભાળ્યું. એવું કહેવાય છે કે હુમાયુની ગણતરી સૌથી વધુ વિદ્વાનોમાં થતી હતી. તેઓ તેમનો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં વિતાવતા. અહીં જ લાઇબ્રેરીમાં સીડી પરથી નીચે પડી જતાં હુમાયુનું મોત થયું હતું.
3/7
હુમાયુ પછી, શાસન સંભાળવાની જવાબદારી જલાલુદ્દીન મોહમ્મદ અકબર પર આવી, તે મુઘલ વંશના ત્રીજા શાસક હતા. અકબર અભણ હતો પણ તે ખૂબ બહાદુર હતો. અભણ હોવા છતાં, તેમણે જ્ઞાન અને સાહિત્યને ખૂબ મહત્વ આપ્યું.
હુમાયુ પછી, શાસન સંભાળવાની જવાબદારી જલાલુદ્દીન મોહમ્મદ અકબર પર આવી, તે મુઘલ વંશના ત્રીજા શાસક હતા. અકબર અભણ હતો પણ તે ખૂબ બહાદુર હતો. અભણ હોવા છતાં, તેમણે જ્ઞાન અને સાહિત્યને ખૂબ મહત્વ આપ્યું.
4/7
જહાંગીર અકબરનો મોટો પુત્ર હતો. અકબરે તેમને શિક્ષણ મેળવવા ફતેહપુર સિકરી મોકલ્યો હતો. જ્યાં જહાંગીરને અરબી, ફારસી, તુર્કી, હિન્દી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
જહાંગીર અકબરનો મોટો પુત્ર હતો. અકબરે તેમને શિક્ષણ મેળવવા ફતેહપુર સિકરી મોકલ્યો હતો. જ્યાં જહાંગીરને અરબી, ફારસી, તુર્કી, હિન્દી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
5/7
વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ બનાવનાર શાહજહાં જહાંગીર પછી મુઘલ શાસક બન્યો. શાહજહાંને અનેક પ્રકારની સાંસ્કૃતિક કળા જેવી કે માર્શલ આર્ટ, કવિતા અને સંગીતની સમજ હતી. શાહજહાંના જીવનની વાર્તા પાદશાહનામા તરીકે ઓળખાય છે.
વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ બનાવનાર શાહજહાં જહાંગીર પછી મુઘલ શાસક બન્યો. શાહજહાંને અનેક પ્રકારની સાંસ્કૃતિક કળા જેવી કે માર્શલ આર્ટ, કવિતા અને સંગીતની સમજ હતી. શાહજહાંના જીવનની વાર્તા પાદશાહનામા તરીકે ઓળખાય છે.
6/7
શાહજહાંના પુત્ર ઔરંગઝેબની ગણતરી સૌથી ક્રૂર મુઘલ શાસકોમાં થાય છે. તેને રોજના 500 રૂપિયા મળતા હતા, જે મોટાભાગે તે તેના શિક્ષણ પાછળ ખર્ચતા હતા. ઔરંગઝેબે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય શાહજહાંના પુત્ર દારા શિકોહને ઉપનિષદ વાંચવાનો ખૂબ શોખ હતો.
શાહજહાંના પુત્ર ઔરંગઝેબની ગણતરી સૌથી ક્રૂર મુઘલ શાસકોમાં થાય છે. તેને રોજના 500 રૂપિયા મળતા હતા, જે મોટાભાગે તે તેના શિક્ષણ પાછળ ખર્ચતા હતા. ઔરંગઝેબે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય શાહજહાંના પુત્ર દારા શિકોહને ઉપનિષદ વાંચવાનો ખૂબ શોખ હતો.
7/7
ઔરંગઝેબ પછી તેના પુત્ર બહાદુર શાહે મુઘલ વંશની કમાન સંભાળી. તેમણે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમને યુદ્ધ, ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ આપવામાં આવી હતી.
ઔરંગઝેબ પછી તેના પુત્ર બહાદુર શાહે મુઘલ વંશની કમાન સંભાળી. તેમણે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમને યુદ્ધ, ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ આપવામાં આવી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Embed widget