શોધખોળ કરો
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
Maha Kumbh 2025: કુંભ મેળા દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા અંગે NGTમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
પ્રતિકાત્મક તસવીર
1/9

Maha Kumbh 2025: કુંભ મેળા દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા અંગે NGTમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
2/9

NGTમાં દાખલ કરાયેલા CPCB રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રયાગરાજ અને તેની આસપાસ ગંગા નદીની પાણીની ગુણવત્તા અંગે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.
Published at : 18 Feb 2025 02:06 PM (IST)
આગળ જુઓ





















