શોધખોળ કરો

Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે? જાણો મહત્ત્વ

Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય આ બે દિવસ ઉજવણીના દૃષ્ટિએ અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમનો ઇતિહાસ દેશ માટે શું મહત્તવ ધરાવે છે તે સમજીએ.

Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય આ બે દિવસ ઉજવણીના દૃષ્ટિએ અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમનો ઇતિહાસ દેશ માટે શું મહત્તવ ધરાવે છે તે સમજીએ.

પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે

1/5
ભારત દેશ એ ઉત્સવોનો દે છે. તેમાં બે ઉત્સવને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ.
ભારત દેશ એ ઉત્સવોનો દે છે. તેમાં બે ઉત્સવને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ.
2/5
પ્રજાસત્તાકના દિવસે ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે માટે ઉજવવામાં આવે છે.
પ્રજાસત્તાકના દિવસે ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે માટે ઉજવવામાં આવે છે.
3/5
સ્વાતંત્ર્ય દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યું તે ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે. આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું.
સ્વાતંત્ર્ય દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યું તે ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે. આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું.
4/5
પ્રજાસત્તાકના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું નિરીક્ષણ કરે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસની ઝાંખી જોવા મળે છે.
પ્રજાસત્તાકના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું નિરીક્ષણ કરે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસની ઝાંખી જોવા મળે છે.
5/5
સ્વાતંત્ર્યના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરીને દેશને સંબોધે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે
સ્વાતંત્ર્યના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરીને દેશને સંબોધે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget