શોધખોળ કરો
BJP President Nitin Nabin: BJPના નવા અધ્યક્ષ નિતિન નબીન પદ સંભાળતા પહેલા આ મંદિરો અને ગુરુદ્વારાઓની લેશે મુલાકાત
BJP President Nitin Nabin: ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીન પદની જવાબદારી સંભાળતા પહેલા આજે દિલ્હીમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. આ મંદિરો અને ગુરૂદ્વારા ક્યાં છે તે જાણો.
નીતિન નવીન ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
1/5

નિતિન નબીન સવારે 8 વાગે દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં દર્શન કરશે. ઝંડેવાલાન મંદિર પ્રાચીન મંદિરોમાં આવે છે અને અહીં દેવી આદિશક્તિની પૂજા થાય છે. હનુમાનજીનું આ મંદિર શક્તિ, સંકલ્પ અને નેતૃત્વનું પ્રતિક માનવામાં આવે છે.
2/5

સવારે 8:30 વાગે નિતિન નબીન મંદિર માર્ગ સ્થિત વાલ્મીકી મંદિરમાં દર્શન કરશે. આ મંદિર માત્ર ધાર્મિક નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. મંદિર મહર્ષિ વાલ્મીકીને સમર્પિત છે, જેમણે રામાયણ લખી હતી. આ મંદિર સમાજના વંચિત વર્ગ માટે આસ્થા અને સન્માનનું કેન્દ્ર છે. અહીં પૂજા કરવી સમાવેશી રાજકારણ અને સામાજિક સંતુલનનું પ્રતિક માનવામાં આવે છે.
Published at : 20 Jan 2026 10:47 AM (IST)
આગળ જુઓ
Advertisement





















