શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir Pran Pratistha: કેટરિનાથી માંડીને આલિયા સહિતના આ સેલેબ્સ અયોધ્યા જવા રવાના, જુઓ તસવીર
Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
![Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/9f6ebf8406121b105ee1ad8ea48e8e20170589726935181_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેબેલ્સ અયોધ્યા જવા રવાના
1/7
![Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/ad6268aa989d7d9f0409327e5bb296b2b81f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
2/7
![આજે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આખો દેશ રામની ભક્તિમાં ડૂબી ગયો છે અને સર્વત્ર રામનું નામ ગુંજી રહ્યું છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક ક્ષેત્રના દિગ્ગજો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રામનગરી અયોધ્યા પહોંચી રહ્યા છે. બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/1167610aa17b0813233fe82d99403e41e2a0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આખો દેશ રામની ભક્તિમાં ડૂબી ગયો છે અને સર્વત્ર રામનું નામ ગુંજી રહ્યું છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક ક્ષેત્રના દિગ્ગજો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રામનગરી અયોધ્યા પહોંચી રહ્યા છે. બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
3/7
![રણબીર કપૂર પણ પત્ની આલિયા ભટ્ટ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રવાના થયા હતા. આ દરમિયાન રણબીર ધોતી અને કુર્તા પહેરેલો જોવા મળ્યો હતો. તેણે શાલ પણ લીધી હતી. આલિયા ભટ્ટે સિલ્ક બ્લૂ કલરની સાડી પહેરી હતી. આ કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/85d13a750452f487fc23d8fd7577ae5b05766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર કપૂર પણ પત્ની આલિયા ભટ્ટ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રવાના થયા હતા. આ દરમિયાન રણબીર ધોતી અને કુર્તા પહેરેલો જોવા મળ્યો હતો. તેણે શાલ પણ લીધી હતી. આલિયા ભટ્ટે સિલ્ક બ્લૂ કલરની સાડી પહેરી હતી. આ કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.
4/7
![બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવા રવાના થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/63c0e0546949e13f2660d3d5aa9615578a6d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવા રવાના થયા છે.
5/7
![માધુરી દીક્ષિત પણ પતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ હતી. અભિનેત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીળા કલરની સાડી પહેરી હતી. અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/98b16a8a5f2c3a93e3acc8d2e087a8c28dee6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દીક્ષિત પણ પતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ હતી. અભિનેત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીળા કલરની સાડી પહેરી હતી. અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/7
![ડ્રીમ ગર્લ 2 એક્ટર આયુષ્માન ખુરાના પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાના પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થઈ ગયો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/88cb1354ec94dec3d220928a5fd8a535b7d07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડ્રીમ ગર્લ 2 એક્ટર આયુષ્માન ખુરાના પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાના પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થઈ ગયો છે
7/7
![અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડના બીજા ઘણા સેલેબ્સ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. તે જ સમયે, પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે દક્ષિણના ઘણા સેલેબ્સ પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેમાં રજનીકાંતથી લઈને સાઉથના ઘણા મોટા સુપરસ્ટારનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/e17e338c6a2b6b406b49fbbd5ffa8d5fb8fe4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડના બીજા ઘણા સેલેબ્સ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. તે જ સમયે, પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે દક્ષિણના ઘણા સેલેબ્સ પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેમાં રજનીકાંતથી લઈને સાઉથના ઘણા મોટા સુપરસ્ટારનો સમાવેશ થાય છે.
Published at : 22 Jan 2024 09:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)