શોધખોળ કરો

એલિઝાબેથ દ્વિતીય બ્રિટન પર સૌથી લાંબો સમય સુધી રાજ કરનાર શાહી હસ્તી, જાણો કેવો રહ્યો સફર

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થઇ ગયું. એલિઝાબેથ બીજા બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાહી વ્યક્તિ હતી. તેના હાથમાં 70 વર્ષ સુધી શાસનનું સુકાન રહ્યું.

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન  થઇ ગયું. એલિઝાબેથ બીજા બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાહી વ્યક્તિ હતી. તેના હાથમાં  70 વર્ષ સુધી શાસનનું સુકાન રહ્યું.

એલિઝાબેથનું નિધન

1/8
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન  થઇ ગયું. એલિઝાબેથ બીજા બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાહી વ્યક્તિ હતી. તેના હાથમાં  70 વર્ષ સુધી શાસનનું સુકાન રહ્યું.
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થઇ ગયું. એલિઝાબેથ બીજા બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાહી વ્યક્તિ હતી. તેના હાથમાં 70 વર્ષ સુધી શાસનનું સુકાન રહ્યું.
2/8
આ વર્ષ જૂનમાં બ્રિટનમાં મહારાણી એલિજાબેથ દ્વિતીય બીજાનું શાસનના 70 વર્ષ પૂરા થઇ ગયા આ અવસરે 4 દિવસનો પ્લેટિનમ જુલબી સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વર્ષ જૂનમાં બ્રિટનમાં મહારાણી એલિજાબેથ દ્વિતીય બીજાનું શાસનના 70 વર્ષ પૂરા થઇ ગયા આ અવસરે 4 દિવસનો પ્લેટિનમ જુલબી સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.
3/8
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયની શાહી યાત્રા અદભૂત હતી. તે 25 વર્ષની ઉંમરે રાણી બની અને 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. રાણી એલિઝાબેથ II નો જન્મ 21 એપ્રિલ 1926 ના રોજ થયો હતો. તે સમયે તેમના દાદા, દાદા જ્યોર્જ પંચમનું શાસન હતું. તેમના પિતા, આલ્બર્ટ, જ્યોર્જ પાંચમાના બીજા પુત્ર હતા અને પછીથી જ્યોર્જ છઠ્ઠા તરીકે જાણીતા થયા. તેની માતા એલિઝાબેથ, યોર્કની ડચેસ હતી અને તે પછીથી એલિઝાબેથ તરીકે જાણીતી થઈ. પછી રાણી એલિઝાબેથ II તરીકે જાણીતી થઈ.
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયની શાહી યાત્રા અદભૂત હતી. તે 25 વર્ષની ઉંમરે રાણી બની અને 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. રાણી એલિઝાબેથ II નો જન્મ 21 એપ્રિલ 1926 ના રોજ થયો હતો. તે સમયે તેમના દાદા, દાદા જ્યોર્જ પંચમનું શાસન હતું. તેમના પિતા, આલ્બર્ટ, જ્યોર્જ પાંચમાના બીજા પુત્ર હતા અને પછીથી જ્યોર્જ છઠ્ઠા તરીકે જાણીતા થયા. તેની માતા એલિઝાબેથ, યોર્કની ડચેસ હતી અને તે પછીથી એલિઝાબેથ તરીકે જાણીતી થઈ. પછી રાણી એલિઝાબેથ II તરીકે જાણીતી થઈ.
4/8
જૂન 2022માં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેકને 69 વર્ષ થયા છે. રાણીએ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી. આ રાજ્યાભિષેક સાથે, તે બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના કોમનવેલ્થ દેશોના શાસક બન્યા.
જૂન 2022માં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેકને 69 વર્ષ થયા છે. રાણીએ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી. આ રાજ્યાભિષેક સાથે, તે બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના કોમનવેલ્થ દેશોના શાસક બન્યા.
5/8
લગ્નના લગભગ પાંચ વર્ષ પછી, 1952 માં, એલિઝાબેથ બીજા અને તેના પતિ ફિલિપ કેન્યાના પ્રવાસે ગયા. દરમિયાન, 6 ફેબ્રુઆરી 1952ના રોજ, રાજા જ્યોર્જ VI, જેઓ બીમાર હતા અને  મૃત્યુ પામ્યા અને આ દિવસે બધું બદલાઈ ગયું. તે સમયે પ્રિન્સેસ એલિઝાબેથની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને પછી તે રાણી તરીકે પ્રવાસમાંથી પરત ફર્યા હતા. 2 જૂન 1953ના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તેમનો રાજ્યાભિષેક થયો હતો. ત્યારથી, તેણીએ બ્રિટનના 14 વડા પ્રધાનો સાથે કામ કર્યું છે, જો કે 15મા PM લિઝ ટ્રસ સાથે કામ કરતા પહેલા એલિઝાબેથે  દુનિયાને અલવિદા કહી દીધું.
લગ્નના લગભગ પાંચ વર્ષ પછી, 1952 માં, એલિઝાબેથ બીજા અને તેના પતિ ફિલિપ કેન્યાના પ્રવાસે ગયા. દરમિયાન, 6 ફેબ્રુઆરી 1952ના રોજ, રાજા જ્યોર્જ VI, જેઓ બીમાર હતા અને મૃત્યુ પામ્યા અને આ દિવસે બધું બદલાઈ ગયું. તે સમયે પ્રિન્સેસ એલિઝાબેથની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને પછી તે રાણી તરીકે પ્રવાસમાંથી પરત ફર્યા હતા. 2 જૂન 1953ના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તેમનો રાજ્યાભિષેક થયો હતો. ત્યારથી, તેણીએ બ્રિટનના 14 વડા પ્રધાનો સાથે કામ કર્યું છે, જો કે 15મા PM લિઝ ટ્રસ સાથે કામ કરતા પહેલા એલિઝાબેથે દુનિયાને અલવિદા કહી દીધું.
6/8
ક્વીન એલિઝાબેથની એક ખાસ વાત એ પણ હતી કે તે બે જન્મદિવસની ઉજવણી કરતી હતી. તેમનો વાસ્તવિક જન્મદિવસ 21 એપ્રિલ છે, પરંતુ રાજ્યાભિષેક પછીનો બીજો જન્મદિવસ સત્તાવાર જન્મદિવસ હોવાને કારણે વિશેષ માનવામાં આવે છે. 17 જૂનના જન્મદિવસે વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવે છે
ક્વીન એલિઝાબેથની એક ખાસ વાત એ પણ હતી કે તે બે જન્મદિવસની ઉજવણી કરતી હતી. તેમનો વાસ્તવિક જન્મદિવસ 21 એપ્રિલ છે, પરંતુ રાજ્યાભિષેક પછીનો બીજો જન્મદિવસ સત્તાવાર જન્મદિવસ હોવાને કારણે વિશેષ માનવામાં આવે છે. 17 જૂનના જન્મદિવસે વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવે છે
7/8
તેના શાસન દરમિયાન, તેમણે અનેક પડકારોનો સામનો કર્યો. PM મોર્ગન થેચર સાથે  તેમને મતભેદો હતા. પરંતુ તેમ છતાં તેમણે સત્તા ચલાવી હતી. જ્યારે 1966માં સાઉથ વેલ્સ એબરફાન કોલ માઈનમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં 100થી વધુ બાળકોના મોતને ભેટ્યાં  પછી તેણે ત્યાંનો પ્રવાસ સ્થગિત કરી દીધો, પરંતુ આ માટે તેને ટીકાનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતના થોડા દિવસો બાદ તે ત્યાં પહોંચ્યાં  હતી.
તેના શાસન દરમિયાન, તેમણે અનેક પડકારોનો સામનો કર્યો. PM મોર્ગન થેચર સાથે તેમને મતભેદો હતા. પરંતુ તેમ છતાં તેમણે સત્તા ચલાવી હતી. જ્યારે 1966માં સાઉથ વેલ્સ એબરફાન કોલ માઈનમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં 100થી વધુ બાળકોના મોતને ભેટ્યાં પછી તેણે ત્યાંનો પ્રવાસ સ્થગિત કરી દીધો, પરંતુ આ માટે તેને ટીકાનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતના થોડા દિવસો બાદ તે ત્યાં પહોંચ્યાં હતી.
8/8
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, જમૈકા, એન્ટિગુઆ અને બાર્બુડા, બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઇલેન્ડ, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ સહિત રાણી એલિઝાબેથ બીજાએ  યુનાઇટેડ કિંગડમ અને તેણી તુવાલુ સહિત 15 પ્રદેશોની રાણી રહી હતી.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, જમૈકા, એન્ટિગુઆ અને બાર્બુડા, બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઇલેન્ડ, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ સહિત રાણી એલિઝાબેથ બીજાએ યુનાઇટેડ કિંગડમ અને તેણી તુવાલુ સહિત 15 પ્રદેશોની રાણી રહી હતી.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget