શોધખોળ કરો

Cricket Record : આખી કેરિયરમાં એકપણ છગ્ગો નથી ફટકારી શક્યા આ પાંચ સ્ટાર બેટ્સમેન, લિસ્ટમાં એક ભારતીય, જાણો

Cricket Record

1/6
નવી દિલ્હીઃ ક્રિકેટની રમત ખરેખરમાં એક અદભૂત રમત છે, મેદાન પર ઘણી એવી ઘટનાઓ ઘટે છે જે ક્યારેય નથી ભૂલી શકાતી. ક્રિકેટમાં ક્યારેક બેટ્સમેનોનો તો ક્યારેક બૉલરોનો દબદબો રહે છે. દરેક બેટ્સમેન પોતાની કેરિયરમાં એક તો છગ્ગો ફટકારે જ છે, પરંતુ અમે આજે અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે વાત કરી રહ્યાં છે, જેઓએ પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય સિક્સ નથી ફટકારી. આ લિસ્ટમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. જાણો તમામ પાંચ વિશે..........
નવી દિલ્હીઃ ક્રિકેટની રમત ખરેખરમાં એક અદભૂત રમત છે, મેદાન પર ઘણી એવી ઘટનાઓ ઘટે છે જે ક્યારેય નથી ભૂલી શકાતી. ક્રિકેટમાં ક્યારેક બેટ્સમેનોનો તો ક્યારેક બૉલરોનો દબદબો રહે છે. દરેક બેટ્સમેન પોતાની કેરિયરમાં એક તો છગ્ગો ફટકારે જ છે, પરંતુ અમે આજે અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે વાત કરી રહ્યાં છે, જેઓએ પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય સિક્સ નથી ફટકારી. આ લિસ્ટમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. જાણો તમામ પાંચ વિશે..........
2/6
ડિઓન ઇબ્રાહિમ, ઝિમ્બાબ્વે -  ઝિમ્બાબ્વેનો પૂર્વ ક્રિકેટર ડિઓન ઇબ્રાહિમ પોતાની કેરિયરમાં 29 ટેસ્ટ અને 82 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેને 1000થી વધુ પણ બનાવ્યા છે. પોતાની વનડે કેરિયરમાં તેને 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે, પરંતુ ખાસ વાત છે કે તેને પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય એકપણ છગ્ગો નથી ફટકાર્યો.
ડિઓન ઇબ્રાહિમ, ઝિમ્બાબ્વે - ઝિમ્બાબ્વેનો પૂર્વ ક્રિકેટર ડિઓન ઇબ્રાહિમ પોતાની કેરિયરમાં 29 ટેસ્ટ અને 82 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેને 1000થી વધુ પણ બનાવ્યા છે. પોતાની વનડે કેરિયરમાં તેને 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે, પરંતુ ખાસ વાત છે કે તેને પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય એકપણ છગ્ગો નથી ફટકાર્યો.
3/6
જ્યૉફરી બૉયકૉટ, ઇંગ્લેન્ડ -  ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિેકટર જ્યૉફરી બૉયકૉટ એક બેસ્ટ બેટ્સમેને ગણાતો હતો. તેને 36 વનડે મેચોમાં 1,000 થી વધુ રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 9 ફિફ્ટી સામેલ છે. પરંતુ તેને વને કેરિયર દરમિયાન એકપણ છગ્ગો નથી લગાવ્યો.
જ્યૉફરી બૉયકૉટ, ઇંગ્લેન્ડ - ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિેકટર જ્યૉફરી બૉયકૉટ એક બેસ્ટ બેટ્સમેને ગણાતો હતો. તેને 36 વનડે મેચોમાં 1,000 થી વધુ રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 9 ફિફ્ટી સામેલ છે. પરંતુ તેને વને કેરિયર દરમિયાન એકપણ છગ્ગો નથી લગાવ્યો.
4/6
થિલન સમરવીરા, શ્રીલકા -  થિલન સમરવીર શ્રીલંકા ટીમના બેસ્ટ બેટ્સમેનમાં સામેલ છે. તેને શ્રીલંકા માટે 5000 રનથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. પરંતુ સમરવીરાએ પોતાની વનડે કેરિયરમાં કોઇ ખાસ કમાલ નથી કર્યો. તેને 53 વનડે મેચો મરી છે, પરંતુ એકપણ છગ્ગો નથી લગાવ્યો.
થિલન સમરવીરા, શ્રીલકા - થિલન સમરવીર શ્રીલંકા ટીમના બેસ્ટ બેટ્સમેનમાં સામેલ છે. તેને શ્રીલંકા માટે 5000 રનથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. પરંતુ સમરવીરાએ પોતાની વનડે કેરિયરમાં કોઇ ખાસ કમાલ નથી કર્યો. તેને 53 વનડે મેચો મરી છે, પરંતુ એકપણ છગ્ગો નથી લગાવ્યો.
5/6
કૈલમ ફર્ગ્યૂસન, ઓસ્ટ્રેલિયા -  ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કૈલમ ફર્ગ્યૂસને 2009માં ડેબ્યૂ કર્યુ, તેને કુલ 30 વનડે મેચો રમી છે, અને 663 રન બનાવ્યા છે. જેમાં 5 સદી સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે, આટલી ક્રિકેટ રમ્યો છતાં ક્યારેય એકપણ છગ્ગો વનડે મેચોમાં નથી લગાવી શક્યો. કૈલમ ફર્ગ્યૂસન આજે પણ લીગ મેચોમાં પોતાનો જલવો બતાવી રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમમાં જગ્યા નથી મળી રહી.
કૈલમ ફર્ગ્યૂસન, ઓસ્ટ્રેલિયા - ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કૈલમ ફર્ગ્યૂસને 2009માં ડેબ્યૂ કર્યુ, તેને કુલ 30 વનડે મેચો રમી છે, અને 663 રન બનાવ્યા છે. જેમાં 5 સદી સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે, આટલી ક્રિકેટ રમ્યો છતાં ક્યારેય એકપણ છગ્ગો વનડે મેચોમાં નથી લગાવી શક્યો. કૈલમ ફર્ગ્યૂસન આજે પણ લીગ મેચોમાં પોતાનો જલવો બતાવી રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમમાં જગ્યા નથી મળી રહી.
6/6
મનોજ પ્રભાકર, ભારત -  ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડ ગણાતા મનોજ પ્રભાકરે વર્ષ 1984થી 1996 સુધી ભારત માટે ક્રિકેટ રમી. પ્રભાકરે ભારત માટે 130 વનડે મેચો રમી, આ દરમિયાન તેને 1800 થી વધુ રન બનાવ્યા, જેમાં 2 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. પરંતુ નિરાશાની વાત છે કે પ્રભાકરે પોતાની વનડે કેરિયરમાં ક્યારેય પણ એક છગ્ગો નથી ફટકાર્યો.
મનોજ પ્રભાકર, ભારત - ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડ ગણાતા મનોજ પ્રભાકરે વર્ષ 1984થી 1996 સુધી ભારત માટે ક્રિકેટ રમી. પ્રભાકરે ભારત માટે 130 વનડે મેચો રમી, આ દરમિયાન તેને 1800 થી વધુ રન બનાવ્યા, જેમાં 2 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. પરંતુ નિરાશાની વાત છે કે પ્રભાકરે પોતાની વનડે કેરિયરમાં ક્યારેય પણ એક છગ્ગો નથી ફટકાર્યો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget