શોધખોળ કરો

Photos: આ ક્રિકેટરોના બીજા લગ્ન રહ્યાં સુપરહિટ, પહેલા તુટ્યુ દિલ અને પછી મળ્યો સાચો પ્રેમ

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા

ફાઇલ તસવીર

1/6
Cricketers Who Married Twice: દુનિયામાં ઘણા એવા ક્રિકેટર્સ છે જેમને તેમના પહેલા લગ્નમાં સાચો પ્રેમ નથી મળી શક્યો, પરંતુ તેમના બીજા લગ્ન સુપરહિટ રહ્યા હતા. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે નિકિતા હવે અન્ય ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે રિલેશનશિપમાં છે.
Cricketers Who Married Twice: દુનિયામાં ઘણા એવા ક્રિકેટર્સ છે જેમને તેમના પહેલા લગ્નમાં સાચો પ્રેમ નથી મળી શક્યો, પરંતુ તેમના બીજા લગ્ન સુપરહિટ રહ્યા હતા. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે નિકિતા હવે અન્ય ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે રિલેશનશિપમાં છે.
2/6
દિનેશ કાર્તિકે છૂટાછેડા પછી બીજા વર્ષે ભારતીય સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલને ડેટ કરવાનું શરૂ કર્યું. તેઓએ 2015 માં લગ્ન કર્યા હતા અને કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરેલી તસવીરો શેર કરતા જોવા મળે છે.
દિનેશ કાર્તિકે છૂટાછેડા પછી બીજા વર્ષે ભારતીય સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલને ડેટ કરવાનું શરૂ કર્યું. તેઓએ 2015 માં લગ્ન કર્યા હતા અને કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરેલી તસવીરો શેર કરતા જોવા મળે છે.
3/6
શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર તિલકરત્ને દિલશાનની પ્રથમ પત્નીનું નામ નિલંકા વિથાનાગે છે. આ સંબંધથી તેમને એક પુત્ર છે, પરંતુ થોડા સમય પછી નિલંકા ઉપુલ થરંગાની નજીક આવવા લાગી, જેના કારણે દિલશાને તેને છૂટાછેડા આપી દીધા.
શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર તિલકરત્ને દિલશાનની પ્રથમ પત્નીનું નામ નિલંકા વિથાનાગે છે. આ સંબંધથી તેમને એક પુત્ર છે, પરંતુ થોડા સમય પછી નિલંકા ઉપુલ થરંગાની નજીક આવવા લાગી, જેના કારણે દિલશાને તેને છૂટાછેડા આપી દીધા.
4/6
તિલકરત્ને દિલશાન હવે શ્રીલંકન અભિનેત્રી મંજુલા થિલિની સાથે રિલેશનશિપમાં છે. IPL 2008 દરમિયાન તેમના સંબંધો ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા. થોડા સમય પછી તેમના લગ્ન થઈ ગયા.
તિલકરત્ને દિલશાન હવે શ્રીલંકન અભિનેત્રી મંજુલા થિલિની સાથે રિલેશનશિપમાં છે. IPL 2008 દરમિયાન તેમના સંબંધો ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા. થોડા સમય પછી તેમના લગ્ન થઈ ગયા.
5/6
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ પહેલા નોએલા લૂઈસ સાથે લગ્ન કર્યા હતા. નોએલા પુણેની એક હૉટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ સંબંધથી તેમને એક પુત્ર પણ છે, પરંતુ લગ્નના થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા.
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ પહેલા નોએલા લૂઈસ સાથે લગ્ન કર્યા હતા. નોએલા પુણેની એક હૉટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ સંબંધથી તેમને એક પુત્ર પણ છે, પરંતુ લગ્નના થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા.
6/6
વર્ષ 2000માં કાંબલી એન્ડ્રીયા હેવિટની નજીક આવવા લાગ્યો. કાંબલી તો એન્ડ્રીયા સાથે લગ્ન કરવા માટે ખ્રિસ્તી બની ગયો હતો. તેઓએ 2006માં લગ્ન કર્યા હતા.
વર્ષ 2000માં કાંબલી એન્ડ્રીયા હેવિટની નજીક આવવા લાગ્યો. કાંબલી તો એન્ડ્રીયા સાથે લગ્ન કરવા માટે ખ્રિસ્તી બની ગયો હતો. તેઓએ 2006માં લગ્ન કર્યા હતા.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget