શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Photos: વિરાટ કોહલીનો આધ્યાત્મિક અવતાર, અનુષ્કા સાથે વૃંદાવનમાં કર્યા દર્શન
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામે રમાઈ રહેલી T20 આ શ્રેણીનો ભાગ નથી. તે 10 ડિસેમ્બરથી શરૂ થનારી વનડે શ્રેણીમાંથી ભારતીય ટીમમાં પરત ફરશે
પંત અને અનુષ્કા શર્મા
1/6
![નવા વર્ષની શરૂઆતમાં વિરાટ વૃંદાવનમાં જોવા મળ્યો હતો. ટ્વિટર પર વિરાટ અને અનુષ્કાની મુલાકાતની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નવા વર્ષની શરૂઆતમાં વિરાટ વૃંદાવનમાં જોવા મળ્યો હતો. ટ્વિટર પર વિરાટ અને અનુષ્કાની મુલાકાતની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી.
2/6
![ફેન્સ પણ વિરાટનો આ આધ્યાત્મિક અવતાર ખૂબ પસંદ કરી રહ્યા છે. વિરાટે બતાવ્યું છે કે જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તે પોતાની સંસ્કૃતિને ભૂલ્યો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/d3e1d95af233760701198e8a7e3355b30aa0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ પણ વિરાટનો આ આધ્યાત્મિક અવતાર ખૂબ પસંદ કરી રહ્યા છે. વિરાટે બતાવ્યું છે કે જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તે પોતાની સંસ્કૃતિને ભૂલ્યો નથી.
3/6
![વિરાટ કોહલી માટે ગત વર્ષ ઘણી રીતે ખાસ રહ્યું હતું. વર્ષ 2022ના મધ્ય સુધીમાં કિંગ કોહલી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેને ટીમમાંથી બહાર કરવાની વાતો પણ થઈ હતી. આ દરમિયાન એશિયા કપમાં તેનું બેટ જોરદાર બોલતું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/3d22741506249e6d6b4a7fa90bca0082b9a1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલી માટે ગત વર્ષ ઘણી રીતે ખાસ રહ્યું હતું. વર્ષ 2022ના મધ્ય સુધીમાં કિંગ કોહલી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેને ટીમમાંથી બહાર કરવાની વાતો પણ થઈ હતી. આ દરમિયાન એશિયા કપમાં તેનું બેટ જોરદાર બોલતું હતું.
4/6
![વિરાટે ફેન્સને બેટ પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/c2609ea17fd66b4613b5dba799f1d71c51e00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટે ફેન્સને બેટ પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા.
5/6
![વિરાટે એશિયા કપમાં ત્રણ વર્ષ લાંબી સદીના દુષ્કાળનો અંત લાવ્યો અને ટી20 ફોર્મેટમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી. T20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામે વિરાટનું પ્રદર્શન બધાને યાદ હશે. કિંગ કોહલીએ પોતે આ મેચને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ મેચ ગણાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/10cd90d2f60d64b05bc59722eb6da55a466c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટે એશિયા કપમાં ત્રણ વર્ષ લાંબી સદીના દુષ્કાળનો અંત લાવ્યો અને ટી20 ફોર્મેટમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી. T20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામે વિરાટનું પ્રદર્શન બધાને યાદ હશે. કિંગ કોહલીએ પોતે આ મેચને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ મેચ ગણાવી હતી.
6/6
![વિરાટે બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી દરમિયાન સદી ફટકારી હતી. આ સાથે 50 ઓવરની ક્રિકેટમાં વિરાટની સદીઓનો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં પૂર્વ કેપ્ટનના બેટમાંથી માત્ર એક સદી આવવાની બાકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/402221a8c90702a35103dd6844c3db81af310.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટે બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી દરમિયાન સદી ફટકારી હતી. આ સાથે 50 ઓવરની ક્રિકેટમાં વિરાટની સદીઓનો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં પૂર્વ કેપ્ટનના બેટમાંથી માત્ર એક સદી આવવાની બાકી છે.
Published at : 04 Jan 2023 10:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)