શોધખોળ કરો

India T20 World Cup Squad 2024: T20 વર્લ્ડકપની ટીમમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન? જાણો

T20 World Cup: ભારતે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે.

T20 World Cup: ભારતે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે જ બેઠક યોજી હતી.

1/6
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.
2/6
ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં પરત ફરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો
ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં પરત ફરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો
3/6
સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.
સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.
4/6
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયો છે.
5/6
આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ સ્થાન મળ્યું છે.
આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ સ્થાન મળ્યું છે.
6/6
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમ
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમ

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget