શોધખોળ કરો
ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો
india_
1/5

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
2/5

ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
Published at : 28 Sep 2021 11:01 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















