શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો

india_

1/5
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
2/5
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
3/5
હાર્દિક પંડ્યા-  ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર  (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
હાર્દિક પંડ્યા- ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
4/5
ભુવનેશ્વર કુમાર-  આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
ભુવનેશ્વર કુમાર- આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
5/5
ઇશાન કિશન-  ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.
ઇશાન કિશન- ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget