શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો

india_

1/5
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
2/5
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
3/5
હાર્દિક પંડ્યા-  ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર  (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
હાર્દિક પંડ્યા- ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
4/5
ભુવનેશ્વર કુમાર-  આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
ભુવનેશ્વર કુમાર- આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
5/5
ઇશાન કિશન-  ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.
ઇશાન કિશન- ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Revenue Talati Exam: આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખથી વધુ ઉમેદવારો
Bharuch Fire Incident: ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની કંપનીમાં ભીષણ આગ
Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Embed widget