શોધખોળ કરો
IPLના બીજા તબક્કા માટે સિક્સર મારવા અંગે બનાવાયો આ નિયમ ? જાણો કોને થશે ફાયદો ?
IPL_Six_
1/8

નવી દિલ્હીઃ કોરોનાના કેરના કારણે ભારતમાં રમાઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટને બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી દીધી હતી. હવે આ અધવચ્ચેથી પડતી મુકાયેલી આઇપીએલની મેચોની ફરીથી યુએઇમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ માટે બીસીસીઆઇ ખાસ ગાઇડલાઇન્સ અને કડક બાયૉબબલનુ નિર્માણ કર્યુ છે. આ બાયૉ બબલમાં એક બૉલને લગતો ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં સિક્સ માર્યા બાદ બૉલને બદલી નાંખવામાં આવશે.
2/8

બીસીસીઆઇએ UAEમાં આયોજિત IPLના બીજા ભાગ માટે 46 પાનાની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે.
Published at : 11 Aug 2021 10:59 AM (IST)
આગળ જુઓ





















