શોધખોળ કરો

IPLના બીજા તબક્કા માટે સિક્સર મારવા અંગે બનાવાયો આ નિયમ ? જાણો કોને થશે ફાયદો ?

IPL_Six_

1/8
નવી દિલ્હીઃ કોરોનાના કેરના કારણે ભારતમાં રમાઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટને બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી દીધી હતી. હવે આ અધવચ્ચેથી પડતી મુકાયેલી આઇપીએલની મેચોની ફરીથી યુએઇમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ માટે બીસીસીઆઇ ખાસ ગાઇડલાઇન્સ અને કડક બાયૉબબલનુ નિર્માણ કર્યુ છે. આ બાયૉ બબલમાં એક બૉલને લગતો ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં સિક્સ માર્યા બાદ બૉલને બદલી નાંખવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોનાના કેરના કારણે ભારતમાં રમાઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટને બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી દીધી હતી. હવે આ અધવચ્ચેથી પડતી મુકાયેલી આઇપીએલની મેચોની ફરીથી યુએઇમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ માટે બીસીસીઆઇ ખાસ ગાઇડલાઇન્સ અને કડક બાયૉબબલનુ નિર્માણ કર્યુ છે. આ બાયૉ બબલમાં એક બૉલને લગતો ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં સિક્સ માર્યા બાદ બૉલને બદલી નાંખવામાં આવશે.
2/8
બીસીસીઆઇએ UAEમાં આયોજિત IPLના બીજા ભાગ માટે 46 પાનાની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે.
બીસીસીઆઇએ UAEમાં આયોજિત IPLના બીજા ભાગ માટે 46 પાનાની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે.
3/8
બીસીસીઆઇએ નવી ગાઇડલાઇન્સમાં જણાવ્યુ છે કે જ્યારે બેટ્સમેને બૉલને સિક્સર ફટકારીને સ્ટેડિયમની બહાર જાય ત્યારે બૉલને બદલી દેવામાં આવશે, આ નિયમનો ફાયદો ખાસ કરીને ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સથી લઇને રોહિત શર્મા જેવા આક્રમક બેટ્સમેનને થશે, અને આનો ગેરલાભ બૉલરોને થઇ શકે છે કેમ કે વારંવાર બૉલ બદલવાથી તેમની રિધમ તુટી શકે છે.
બીસીસીઆઇએ નવી ગાઇડલાઇન્સમાં જણાવ્યુ છે કે જ્યારે બેટ્સમેને બૉલને સિક્સર ફટકારીને સ્ટેડિયમની બહાર જાય ત્યારે બૉલને બદલી દેવામાં આવશે, આ નિયમનો ફાયદો ખાસ કરીને ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સથી લઇને રોહિત શર્મા જેવા આક્રમક બેટ્સમેનને થશે, અને આનો ગેરલાભ બૉલરોને થઇ શકે છે કેમ કે વારંવાર બૉલ બદલવાથી તેમની રિધમ તુટી શકે છે.
4/8
આ નિયમથી આઇપીએલમાં ફોર્થ અમ્પાયરનું કામ જરૂર વધી જશે. બીસીસીઆઇ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માગતું નથી, તેથી જ એણે 46 પાનાની હેલ્થ એડવાઈઝરી બહાર પાડીને એક સુરક્ષિત બાયોબબલનું વાતાવરણ ઊભું કરવાના પ્લાનિંગ હાથ ધર્યા છે.
આ નિયમથી આઇપીએલમાં ફોર્થ અમ્પાયરનું કામ જરૂર વધી જશે. બીસીસીઆઇ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માગતું નથી, તેથી જ એણે 46 પાનાની હેલ્થ એડવાઈઝરી બહાર પાડીને એક સુરક્ષિત બાયોબબલનું વાતાવરણ ઊભું કરવાના પ્લાનિંગ હાથ ધર્યા છે.
5/8
નવા નિયમ પ્રમાણે, જો કોઇ બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં. BCCIએ હેલ્થ એડવાઇઝરીમાં ઉલ્લેખ કર્યો છે કે બોલ સ્ટેન્ડ્સમાં જશે ત્યાર પછી ફોર્થ અમ્પાયર એ બોલને પોતાની પાસે રાખી લેશે અને નવા બોલ દ્વારા ગેમ શરૂ કરાશે.
નવા નિયમ પ્રમાણે, જો કોઇ બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં. BCCIએ હેલ્થ એડવાઇઝરીમાં ઉલ્લેખ કર્યો છે કે બોલ સ્ટેન્ડ્સમાં જશે ત્યાર પછી ફોર્થ અમ્પાયર એ બોલને પોતાની પાસે રાખી લેશે અને નવા બોલ દ્વારા ગેમ શરૂ કરાશે.
6/8
બીજી બાજુ ફોર્થ અમ્પાયર સ્ટેન્ડ્સમાં પહોંચેલા બોલને સેનિટાઈઝ કરીને ફરીથી વપરાશ થઈ શકે એના માટે 'બોલ લાઇબ્રેરી'માં મૂકી દેશે.
બીજી બાજુ ફોર્થ અમ્પાયર સ્ટેન્ડ્સમાં પહોંચેલા બોલને સેનિટાઈઝ કરીને ફરીથી વપરાશ થઈ શકે એના માટે 'બોલ લાઇબ્રેરી'માં મૂકી દેશે.
7/8
બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં
બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં
8/8
બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં
બેટ્સમેન સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget