શોધખોળ કરો

ક્રિકેટમાં ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયા આ ચાર ખેલાડી, એક છે ભારતીય, નામ જાણીને ચોંકી જશો તમે...........

1/5
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ઘણીબધી ઘટનાઓ એવી છે જેને ક્યારેય ભૂલી શકાતી નથી અને રેકોર્ડ બુકમાં નોંધાઇ જાય છે. આવી જ ઘટનાઓમાં એક ઘટના એવી છે જેમાં ક્રિકેટમાં એવા ચાર બેટ્સમેનો છે જે ક્યારેય શૂન્ય રન પર આઉટ થયા નથી. જાણો નામો વિશે......
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ઘણીબધી ઘટનાઓ એવી છે જેને ક્યારેય ભૂલી શકાતી નથી અને રેકોર્ડ બુકમાં નોંધાઇ જાય છે. આવી જ ઘટનાઓમાં એક ઘટના એવી છે જેમાં ક્રિકેટમાં એવા ચાર બેટ્સમેનો છે જે ક્યારેય શૂન્ય રન પર આઉટ થયા નથી. જાણો નામો વિશે......
2/5
બ્રેન્ડેન નેશ -  બ્રેન્ડેન નેશ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્ટાર બેટ્સમેન છે, તેને વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટમાં 40 ઇનિંગ રમી છે અને ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. તેને 21 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે.
બ્રેન્ડેન નેશ - બ્રેન્ડેન નેશ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્ટાર બેટ્સમેન છે, તેને વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટમાં 40 ઇનિંગ રમી છે અને ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. તેને 21 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે.
3/5
જેક્સ રૂડૉલ્ફ -  દક્ષિણ આફ્રિકન ક્રિકેટર બેટ્સમેન જેક્સ રૂડૉલ્ફ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયો. તેને 45 વનડે મેચો રમી છે અને 1 હજાર રન બનાવ્યા છે.
જેક્સ રૂડૉલ્ફ - દક્ષિણ આફ્રિકન ક્રિકેટર બેટ્સમેન જેક્સ રૂડૉલ્ફ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયો. તેને 45 વનડે મેચો રમી છે અને 1 હજાર રન બનાવ્યા છે.
4/5
કેપ્લર વેસલ્સ -  દક્ષિણ આફ્રિકન સ્ટાર કેપ્લર વેસલ્સ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયા, તેને આફ્રિકન ટીમની ક્રિકેટમાં વાપસી કરાવી હતી. કેપ્લર વેસલ્સે 109 વનડે મેચ રમી છે.
કેપ્લર વેસલ્સ - દક્ષિણ આફ્રિકન સ્ટાર કેપ્લર વેસલ્સ પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયા, તેને આફ્રિકન ટીમની ક્રિકેટમાં વાપસી કરાવી હતી. કેપ્લર વેસલ્સે 109 વનડે મેચ રમી છે.
5/5
યશપાલ શર્મા -  આ લિસ્ટમાં એક ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનુ નામ પણ સામેલ છે, યશપાલ શર્મા ક્યારેય ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ નથી થયો. યશપાલ શર્માએ ભારત માટે 42 વનડે મેચો રમી છે.
યશપાલ શર્મા - આ લિસ્ટમાં એક ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનુ નામ પણ સામેલ છે, યશપાલ શર્મા ક્યારેય ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ નથી થયો. યશપાલ શર્માએ ભારત માટે 42 વનડે મેચો રમી છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે 'ઓપરેશન શીલ્ડ', જાણો શું છે તૈયારીઓ
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે 'ઓપરેશન શીલ્ડ', જાણો શું છે તૈયારીઓ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં કચરાની ગાડીની અડફેટે બાળકના મોતને લઈ તપાસના આદેશHun To Bolish : હું તો બોલીશ : બાગબાનHun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં દુર્ઘટના નક્કી !Dahod MGNREGA Scam: મંત્રી બચુ ખાબડાના બંને પુત્રનાને મળ્યા જામીન, કોર્ટે સ્ટે ફગાવી જામીન માન્ય રાખ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે 'ઓપરેશન શીલ્ડ', જાણો શું છે તૈયારીઓ
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે 'ઓપરેશન શીલ્ડ', જાણો શું છે તૈયારીઓ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
General Knowledge: કેટલો શાકાહારી દેશ છે ભારત, દેશના આ રાજ્યના 80 ટકા લોકો છે વેજીટીરીયન
General Knowledge: કેટલો શાકાહારી દેશ છે ભારત, દેશના આ રાજ્યના 80 ટકા લોકો છે વેજીટીરીયન
કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક, વેક્સિન કેટલી અસરકારક? જાણો તમામ સવાલના જવાબ
કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક, વેક્સિન કેટલી અસરકારક? જાણો તમામ સવાલના જવાબ
Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડોક્ટરે આપ્યો આ જવાબ
Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડોક્ટરે આપ્યો આ જવાબ
Embed widget