શોધખોળ કરો
BSNLનો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન, યૂઝર્સને મળશે 150 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા
BSNLનો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન, યૂઝર્સને મળશે 150 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે આવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ 28 દિવસનો પ્લાન ઓફર કરે છે, જ્યારે BSNL 150 દિવસની વેલિડિટી ઓફર કરે છે.
2/6

BSNLનો આ રિચાર્જ પ્લાન 397 રૂપિયાનો છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 150 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવા ઘણા ફાયદા આપવામાં આવે છે.
Published at : 28 May 2026 05:22 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















