શોધખોળ કરો

હરિયાણાના યુવકે વિદેશી યુવતી સાથે કર્યા લગ્ન, વિઝા પુરા થતા વિદેશ મંત્રીને કર્યું ટ્વિટ

1/7
જાહના 29 મેના રોજ ભારત આવી હતી, અને લગ્ન 2 જૂને થયા હતા. ટીનૂ અને જાહનાના લગ્નને લઇને રજિસ્ટ્રેશનમાં પહેલા તંત્ર આનાકાની કરતું હતું. જોકે બાદમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઇ ગયું હતું.  જિલ્લા તંત્રનું કહેવું છે કે, જાહનાને 1ઓગસ્ટ સુધી ભારતમાં રહેવા માટે ટુરિસ્ટ વિઝા મળેલા છે. જેની અવધી ખતમ થવામાં 22 દિવસ બાકી રહ્યા છે. ટીનૂ જાહનાના વિઝા આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે.
જાહના 29 મેના રોજ ભારત આવી હતી, અને લગ્ન 2 જૂને થયા હતા. ટીનૂ અને જાહનાના લગ્નને લઇને રજિસ્ટ્રેશનમાં પહેલા તંત્ર આનાકાની કરતું હતું. જોકે બાદમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઇ ગયું હતું. જિલ્લા તંત્રનું કહેવું છે કે, જાહનાને 1ઓગસ્ટ સુધી ભારતમાં રહેવા માટે ટુરિસ્ટ વિઝા મળેલા છે. જેની અવધી ખતમ થવામાં 22 દિવસ બાકી રહ્યા છે. ટીનૂ જાહનાના વિઝા આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે.
2/7
નવી દિલ્લીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક વાર ફરી સોશ્યલ મીડિયા દ્વારા એક જરૂરતમંદ વ્યક્તિને મદદનું આશ્વાસન આપ્યું છે. સ્વરાજે અખબારમાં હરિયાણાની એક મહિલાના સમાચાર આવ્યા બાદ  દ્વિટર પર વીઝા આપવાનું આશ્વાસન આપ્યુ હતું. હરિયણામાં ફતેહાબાદ જિલ્લામાં રહેનાર એક વ્યક્તિને વિદેશી પત્નીના વિઝાને લઇને આશ્વાસન આપ્યું છે.
નવી દિલ્લીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક વાર ફરી સોશ્યલ મીડિયા દ્વારા એક જરૂરતમંદ વ્યક્તિને મદદનું આશ્વાસન આપ્યું છે. સ્વરાજે અખબારમાં હરિયાણાની એક મહિલાના સમાચાર આવ્યા બાદ દ્વિટર પર વીઝા આપવાનું આશ્વાસન આપ્યુ હતું. હરિયણામાં ફતેહાબાદ જિલ્લામાં રહેનાર એક વ્યક્તિને વિદેશી પત્નીના વિઝાને લઇને આશ્વાસન આપ્યું છે.
3/7
4/7
5/7
આ અંગે સુષ્માં સ્વરાજને ટ્વિટર પર જાણકારી આપવામાં આવી તો તેમણે હરયાણવી ભાષામાં જ જવાબ આપતા લખ્યું હતું કે,
આ અંગે સુષ્માં સ્વરાજને ટ્વિટર પર જાણકારી આપવામાં આવી તો તેમણે હરયાણવી ભાષામાં જ જવાબ આપતા લખ્યું હતું કે," થારી બહુ નૈ કહો વીજા બઢાન ખાતિર અરજી દાખિલ કર દે, હમ ઉસકો મદદ કર દિઆંગે pl apply for visa extension.will help"
6/7
7/7
એક સમાચાર પત્રમાં સમાચાર આવ્યા હતા કે, સમૈન ગામમાં ટીનૂને ફેસબુક પર કઝાકિસ્તાનની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.  યુવતી જાહના લગ્ન માટે ભારત આવી  હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.  હવે આ યવતીના વીજા પુરા થવામાં 22 દિવસ બાકી છે .
એક સમાચાર પત્રમાં સમાચાર આવ્યા હતા કે, સમૈન ગામમાં ટીનૂને ફેસબુક પર કઝાકિસ્તાનની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતી જાહના લગ્ન માટે ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે આ યવતીના વીજા પુરા થવામાં 22 દિવસ બાકી છે .
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચારVadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણSurat Rape Case | સામૂહિક દુષ્કર્મ કેસને લઈને ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 11-10-2024Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
Rajkot: ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે, એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા
Rajkot: ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે, એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા
Shardiya Navratri 2024: માતાના આ શક્તિપીઠમાં નથી થતી મૂર્તિની પૂજા,જાણો શું છે સત્ય
Shardiya Navratri 2024: માતાના આ શક્તિપીઠમાં નથી થતી મૂર્તિની પૂજા,જાણો શું છે સત્ય
Embed widget