શોધખોળ કરો

પોતાના ઘરમાં જ હાર્દિકે શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જાણો કેટલા લોકો રહ્યા હાજર?

1/7
એટલું જ નહી હાર્દિકે દાવો કર્યો હતો કે ઉપવાસ આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાંથી 16 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા માટે આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકોને રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે.
એટલું જ નહી હાર્દિકે દાવો કર્યો હતો કે ઉપવાસ આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાંથી 16 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા માટે આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકોને રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે.
2/7
આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉપવાસ આંદોલનને રોકવા માટે અંગ્રેજ હહુમતની જેમ વર્તી રહી છે. પોલીસ દ્ધારા અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહી પોલીસ મંડપનો સામાન અને પાણી સહીતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ફાર્મ હાઉસમાં આવવા દેતી નથી. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉપવાસ આંદોલનને રોકવા માટે અંગ્રેજ હહુમતની જેમ વર્તી રહી છે. પોલીસ દ્ધારા અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહી પોલીસ મંડપનો સામાન અને પાણી સહીતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ફાર્મ હાઉસમાં આવવા દેતી નથી. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
3/7
બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
4/7
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાનથી આમરણાંત ઉપવાસની શરૂઆત કરી હતી.  ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે હાર્દિકે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. હાર્દિક સાથે ફક્ત 100 જેટલા તેના સમર્થકો ઉપવાસ પર બેઠા હતા. કારણ કે  હાર્દિક જે ફાર્મ હાઉસમાં રોકાયો છે તેમાં પ્રવેશતા પાટીદારોને પોલીસ દ્ધારા રોકવામાં આવી રહ્યા હોવાના કારણે આટલા જ સમર્થકો ફાર્મ હાઉસમાં પહોંચી શક્યા છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાનથી આમરણાંત ઉપવાસની શરૂઆત કરી હતી. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે હાર્દિકે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. હાર્દિક સાથે ફક્ત 100 જેટલા તેના સમર્થકો ઉપવાસ પર બેઠા હતા. કારણ કે હાર્દિક જે ફાર્મ હાઉસમાં રોકાયો છે તેમાં પ્રવેશતા પાટીદારોને પોલીસ દ્ધારા રોકવામાં આવી રહ્યા હોવાના કારણે આટલા જ સમર્થકો ફાર્મ હાઉસમાં પહોંચી શક્યા છે.
5/7
હાર્દિકે કહ્યું કે- હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો,
હાર્દિકે કહ્યું કે- હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો,
6/7
 હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. પોલીસ અમને અહીં બેસવા દેવા માંગતી નથી જેથી લોકોને તે પાછા મોકલી રહી છે. કોગ્રેસના ધારાસભ્યને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારબાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું છે. અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. ત્રણ વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે.
હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. પોલીસ અમને અહીં બેસવા દેવા માંગતી નથી જેથી લોકોને તે પાછા મોકલી રહી છે. કોગ્રેસના ધારાસભ્યને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારબાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું છે. અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. ત્રણ વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે."
7/7
હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ જતાં પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કર્યું છે. પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલ, સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત કરવામાં આવી છે.
હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ જતાં પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કર્યું છે. પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલ, સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget