શોધખોળ કરો
રાજકોટઃ લિવ ઈન રીલેશનમાં રહેતા વૃધ્ધને કોણે અને કેમ આપી પતાવી દેવાની ધમકી ? જાણો વિગત
1/6

આ ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી છે. એ-ડિવીઝનના એએસઆઇ અરવિંદભાઇ મકવાણાએ વિનયકાંતભાઇ હિરાણીની ફરિયાદ પરથી અલ્કાપુરીમાં રહેતાં તેના પુત્ર કોસ્તુભ વિનયકાંત હિરાણી, તેમના પત્નિ રેખાબેન હિરાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી 506 (2), 384, 114 મુજબ ગુનો નોંધ્યો છે.
2/6

તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ધમકી આપી ચારેય જતાં રહ્યા હતાં. અલકાપુરીના મકાનમાં કૌસ્તુભ, તેમનાં પત્નિ રેખાબેન તથા મોટો પુત્ર ઋત્વીજ રહે છે. આ મકાન પોતાના નામે કરાવી લેવા અવાર-નવાર ધમકીઓ અપાય છે અને દસ લાખ રોકડા માંગી હેરાન કરવામાં આવે છે તેવી ફરિયાદ તેમણે કરી છે.
Published at : 28 May 2017 12:38 PM (IST)
View More























