શોધખોળ કરો
હાર્દિક પટેલ ભાજપ સરકાર સાથે અનામત મુદ્દે વાટાઘાટો માટે તૈયાર પણ મૂકી કઈ શરત ? જાણો વિગત
1/6

હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
2/6

સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
Published at : 05 Mar 2017 09:51 AM (IST)
View More























