શોધખોળ કરો

હાર્દિક પટેલ ભાજપ સરકાર સાથે અનામત મુદ્દે વાટાઘાટો માટે તૈયાર પણ મૂકી કઈ શરત ? જાણો વિગત

1/6
 હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
2/6
સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
3/6
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે કે, પાટીદાર અનામત અમારો મુખ્ય એજન્ડા છે અને આ મામલે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી શરત એ જ છે કે, મંત્રણા માનભેર થવી જોઈએ અને નિર્ણાયક બનવી જોઈએ.
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે કે, પાટીદાર અનામત અમારો મુખ્ય એજન્ડા છે અને આ મામલે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી શરત એ જ છે કે, મંત્રણા માનભેર થવી જોઈએ અને નિર્ણાયક બનવી જોઈએ.
4/6
હાર્દિકે કહ્યું હતું કે, પાટીદારો વચ્ચે ફાટા પડાવવા પણ કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા છે. લેઉઆ-કડવા જેવી વાતોથી મને આશ્ચર્ય થાય છે. લેઉઆ-કડવાનો કોઇ ભેદ નથી, અમે પાટીદાર સમાજના કલ્યાણ માટે જ લડીએ છીએ અને પાટીદારો પોતાની તાકાત દેખાડીને જ જંપશે.
હાર્દિકે કહ્યું હતું કે, પાટીદારો વચ્ચે ફાટા પડાવવા પણ કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા છે. લેઉઆ-કડવા જેવી વાતોથી મને આશ્ચર્ય થાય છે. લેઉઆ-કડવાનો કોઇ ભેદ નથી, અમે પાટીદાર સમાજના કલ્યાણ માટે જ લડીએ છીએ અને પાટીદારો પોતાની તાકાત દેખાડીને જ જંપશે.
5/6
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં પોતાની પાટીદારો માટેની અનામતની માગને યોગ્ય ઠરાવતાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, માગ્યા વગર મા પણ ન પીરસે, તેથી માગણી કર્યા વિના પાટીદારોનો છૂટકો નથી. તેણે ઉમેર્યું કે પાટીદારોએ અત્યાર સુધી દેશને આપ્યું જ છે, હવે હક્ક માંગે છે.
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં પોતાની પાટીદારો માટેની અનામતની માગને યોગ્ય ઠરાવતાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, માગ્યા વગર મા પણ ન પીરસે, તેથી માગણી કર્યા વિના પાટીદારોનો છૂટકો નથી. તેણે ઉમેર્યું કે પાટીદારોએ અત્યાર સુધી દેશને આપ્યું જ છે, હવે હક્ક માંગે છે.
6/6
ગુજરાત સરકારે પાટીદારોને મનાવવા કરેલી જાહેરાતો અંગે હાર્દિકે કહ્યું કે, ભાજપ સરકારે અનામતના નામે જે અમે માંગ્યું જ નહોતું તે આપ્યું હતું. સરકારની વૃત્તિ પાટીદારો પ્રત્યે યોગ્ય નથી, તેનુ આ દ્રષ્ટાંત છે. હાર્દિકે કહ્યું કે સરકાર પાટીદારોને તોડવાના ગમે તેટલા ધમપછાડા કરે, પણ પરિવર્તન થઇ ને જ રહેશે.
ગુજરાત સરકારે પાટીદારોને મનાવવા કરેલી જાહેરાતો અંગે હાર્દિકે કહ્યું કે, ભાજપ સરકારે અનામતના નામે જે અમે માંગ્યું જ નહોતું તે આપ્યું હતું. સરકારની વૃત્તિ પાટીદારો પ્રત્યે યોગ્ય નથી, તેનુ આ દ્રષ્ટાંત છે. હાર્દિકે કહ્યું કે સરકાર પાટીદારોને તોડવાના ગમે તેટલા ધમપછાડા કરે, પણ પરિવર્તન થઇ ને જ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget