શોધખોળ કરો
રૂપાણીએ જસદણની જીતને ભાજપની ગણાવેલી, કુંવરજીએ કહ્યું: આ જીત ભાજપની નથી પણ..........
1/3

નોંધનીય છે કે, જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જસદણની જીતને ભાજપની જીત ગણાવી હતી.
2/3

કુંવરજીએ આગળ કહ્યું કે, મને હરાવવા માટે કોંગ્રેસે મોટી ફોજ ઉતારી હતી તેમ છતાં સારી લીડથી મેં જીત મેળવી છે. માટે આ જીત પોતાની કે ભાજપની નહી પણ મારામાં વિશ્વાસ મુકનાર મારા પ્રજાજનોની જીત છે.
Published at : 24 Dec 2018 11:35 AM (IST)
View More





















